Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

તામિલનાડુમાં ધર્મ પરિવર્તનના દબાણને લઈને વિદ્યાર્થીના આપઘાતના પગલે જામનગરમાં એ.બી.વી.પી.નું વિરોધ પ્રદર્શન

On: January 25, 2022 12:32 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 25

તામિલનાડુમાં એક વિદ્યાર્થી ના ધર્મ પરિવર્તનના મામલે વિદ્યાર્થીએ આપઘાતનું પગલું ભરી લેવાના મામલે જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું છે.

તામિલનાડુના થનજાવુર ગામની સેક્રેડ હાર્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 12 ના વિદ્યાર્થી એમ.લાવણ્યા કે જેને શાળાના સંચાલકો દ્વારા ધર્મપરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના પગલે વિદ્યાર્થીએ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. જેને લઇને જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

આ સમગ્ર મામલાના દોષીતો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે, તેવી માંગણી સાથે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું છે, અને તામિલનાડુના રાજ્યપાલને પહોંચાડવા વિનંતી કરાઇ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!