વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે “ધ ઇમ્પોર્ટન્સ ઓફ એસ્ટ્રોનોમી ઇન એજ્યુકેશન સિસ્ટમ” વિષય પર વિજ્ઞાન વ્યાખ્યાન યોજાયું.

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યુઝિયમ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર,ધરમપુર ખાતે તારીખ 19.01.2022 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ ના સહયોગથી મીટ ધ સાયંટિસ્ટ કાર્યક્રમ યોજાયો હતો.  આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન અધિકારી શ્રી અશોક જેઠે એ ડો. વિરલ પારેખ, સાઉથ આફ્રિકન રેડિયો એસ્ટ્રૉનૉમી ઓબ્ઝરવેટરી (SARAO) એન્ડ રોડ્સ યુનિવર્સિટિ, કેપ ટાઉન, સાઉથ … Read more

ગુજરાતમાં કોરોનાના ૨૪,૪૮૫ કેસ : એક્ટિવ કેસ ૧ લાખને પાર

[ad_1] અમદાવાદ, ગુરુવાર ગુજરાતમાં કોરોનાના કેસે સતત ત્રીજા દિવસે નવી રેકોર્ડ સપાટી વટાવી લીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ ૨૪,૪૮૫ નવા કેસ સામે આવ્યા છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૦૨૦ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે, ગત વર્ષની ૬ જૂન બાદ આ સૌથી … Read more

જો માવઠું વરસે તો રવી પાકમાં રોગચાળાના જોખમને ટાળી ન શકાય

[ad_1] ભુજ,ગુરૃવાર ઠંડીની તિવ્રતામાં વાધારો થયા પછી હવે કચ્છમાં વાતાવરણ ફરીથી બદલાયું છે. હવામાન વિભાગ દ્વારા આવતી કાલ તા.ર૧ જાન્યુઆરીથી ર દિવસ સુાધી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતોમાં ફડક પેસી છે. ખેતરોમાં રવી પાક ઉભો હોવાથી ફરીથી જો માવઠું વરસે તો પાકમાં રોગચાળાનું જોખમ વાધી શકે છે.  હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સીની અસરના … Read more

બજારોમાં કોરોનાના ભય વગર ખુલ્લા મોંઢે ફરતા નાગરિકો

[ad_1] ભુજ,ગુરૃવાર કચ્છ જિલ્લામાં હાલ કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે.આ સાથે જિલ્લાના વડા માથક ભુજ સહિત દરેક તાલુકાઓમાં રોજબરોજ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.પરંતુ બજારોમાં કોરોના ભય વગર બેદકારી પૂર્વંક નાગરિકો માસ્ક વગર આમતેમ ફરી રહ્યા છે. કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીધામ, ભુજ, અંજાર અને મુંદરા શહેરમાં કોરોનાના કેસો વાધુ નોંધાઈ રહ્યા છે. … Read more

કચ્છમાં કોરોનાના ૩૪૬ કેસોથી હાહાકાર, ઘરે ઘરે માંદગીના ખાટલા

[ad_1] ભુજ,ગુરૃવાર શિયાળાના આરંભ સાથે જ કોરોનાના કેસો વાધતા ગયા છે. રાજયના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ કેસોની સંખ્યામાં રોજેરોજ વાધારો થઈ રહ્યો છે તેવામાં આજે તો હાહાકાર મચી ગયો હોય તેમ એક જ દિવસમાં કોરોનાના નવા ૩૪૬ કેસો નોંધાતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો. અત્યારસુાધીના આજના કેસ રેકર્ડબ્રેક કેસ રહ્યા હતા. બુાધવારે કોરોનાના ૧૯૪ … Read more

સચિન જીઆઇડીસી કેમિકલ દુર્ઘટનાકાંડ: સંગમ એન્વાયરોએ ડિસેમ્બરમાં સચિન બ્રિજ પાસે ખાડીમાં વધુ બે ટેન્કર ઠાલવ્યા હતા

[ad_1] – એક ટેન્કર હાઇકેલ કું. નું, બીજુ ઝઘડીયાની કેમિ ઓર્ગેનિક કેમિકલ ઇન્ડિયા પ્રા. લિ.નુંઃ અંકલેશ્વરથી પાઇલોટીંગ કરી સચિન GIDC સુધી લાવ્યા હતા– ક્રાઇમ બ્રાંચે વધુ એક ફરીયાદ નોંધીઃ સાતવલ્લા બ્રિજ નજીક તિરૂપતી બાલાજી સોસાયટી પાસેથી પસાર થતી ખાડીમાં કેમિકલ ઠાલવી દીધુ હતુંસુરતસચિન જીઆઇડીસી કેમિકલ દુર્ઘટનાકાંડની તપાસ અંતર્ગત સંગમ એન્વાયરો પ્રા. લિ. કંપનીના સંચાલકો દ્વારા … Read more

અદાણી વિલ્મારના પબ્લિક ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે મંજૂરી આપી

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા પછી હવે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝે આજે કંપનીઝ એક્ટ ૨૦૧૩ની કલમ ૩૦ હેઠળ અદાણી વિલ્મારના પબ્લિક ઇશ્યૂને મંજૂરી આપી દીધી છે. અદાણી વિલ્મારે ગત ૧૯મી જાન્યુઆરીએ કંપનીઝ એક્ટની કલમ ૩૨(૪) હેઠળ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ આર.ઓ.સી.માંં ફાઈલ કર્યું હતું. કંપનીઝ એક્ટની કલમ ૩૦(૨) હેઠળ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે … Read more

ફ્રન્ટલાઈન કોરોના વોરિયરમાં સંક્રમણ , કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ૧૨ સફાઈ કર્મચારી કોરોના સંક્રમિત

[ad_1]         અમદાવાદ,ગુરુવાર,20 જાન્યુ,2022 અમદાવાદ શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણની વચ્ચે કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ફરજ બજાવતા ૧૨ સફાઈ કામદાર કોરોના સંક્રમિત થતા તમામ સંક્રમિત કર્મચારીઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસ નવી સપાટી ઉપર જોવા મળી રહ્યા છે.દરમ્યાન કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં … Read more

ખેડા જિલ્લા સહકારી બૅન્કની ચૂંટણીમાં ભાજપના ચાર બિનહરીફ

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર ખેડા જિલ્લા સહકારી બૅન્કની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રક ખેંચવાના છેલ્લા દિવસે વરસો પછી પહેલીવાર ભાજપના ચારે ઉમેદવાર એક સામટા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ચાર ઉમેદવારોમાં યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર, તેજસ કુમાર બિપીનચંદ્ર પટેલ, રિતેશ દિલીપભાઈ પટેલ તથા યોગેન્દ્ર નટુભાઈ પટેલનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં બહુધા કોન્ગ્રેસનું સમર્થન ધરાવતા ઉમેદવારો … Read more

નર્મદ યુનિવર્સિટી દ્વારા 22 થી પી.જીમાં પ્રવેશ પ્રકિયા શરૃ કરાશે

[ad_1]                 સુરત નર્મદ યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજયુએશનના વિવિધ કોર્સમાં આગામી 2022-23 ના નવા શૈક્ષણિક વર્ષથી પ્રવેશ માટે અત્યારથી જ પ્રોવિઝનલ પ્રવેશ પ્રકિયા શરૃ કરી દેવાઇ છે. આગામી 22 જાન્યુઆરી થી 28 મી ફેબુ્રઆરી સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. નર્મદ યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પોસ્ટ … Read more

error: Content is protected !!