તોલમાપ વિભાગના ગુજરાતના વધુ ભાવ લેતા કેમિસ્ટો પર દરોડા

[ad_1] માસ્ક-સેનિટાઈઝરના ઊંચા ભાવ વસૂલનારાને પાંચ લાખનો દંડ કોરોના કાળમાં વધેલી ડિમાન્ડનો ગેરફાયદો  ઊઠાવી રહેલા કેમિસ્ટોને ઝપટમાં લેવાયા અમદાવાદ : કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે માસ્ક, સેનિટાઈઝર્, ઓક્સિમીટર, ડિજીટલ થર્મોમીટર, ઇન્ફ્રારેડ થર્મોમીટર, ઈ.સી.જી. મોનિટરના ઊંચા ભાવ વસૂલીને કપરાં સમયમાં લૂંટ ચલાવી રહેલા અમદાવાદના 5, વડોદરાના 9, રાજકોટ-પાલનપુરના 4-4 કેમિસ્ટ સહિત કુલ મળીને 40 કેમિસ્ટો પર … Read more

નરેન્દ્ર મોદી 25મીએ ભાજપના પાંચ લાખથી વધુ કાર્યકરોને સંબોધશે

[ad_1] વારાણસી બાદ ગુજરાતમાં પ્રથમ પ્રયોગ, ‘નમો એપ’થી સંબોધન પાંચ રાજ્યોની ચૂંટણીના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે વડાપ્રધાન ગુજરાત ભાજપ પેજ સમિતિ- કાર્યકરો સાથે સંવાદ કરશે નમો એપ માટે 5.25 લાખ કાર્યકરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું પેજ કમિટી માટે કુલ મળીને 60 લાખ સભ્યો નોંધાયા અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સજ્જ થયુ છે. ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આગામી … Read more

કોરોના સંક્રમણમાં વધારો થવાથી અમદાવાદના ટેસ્ટીંગ ડોમ ઉપર ટેસ્ટીંગ કીટ અને સમયમાં વધારો કરવા નિર્ણય

[ad_1]          અમદાવાદ,ગુરુવાર,20 જાન્યુ,2022 અમદાવાદ શહેરમાં કોરોનાના ૮ હજારથી વધુ કેસ બુધવારે નોંધાતા આ બાબતની સ્ટેન્ડીંગ કમિટીની મળેલી ઓનલાઈન બેઠકમાં નોંધ લેવામાં આવી હતી.શહેરમાં મ્યુનિ.દ્વારા કાર્યરત કરવામાં આવેલા કોરોના ટેસ્ટ માટેના ડોમ ઉપર ટેસ્ટીંગ કીટ ખુટી પડતી હોવાની ફરિયાદોની વચ્ચે તમામ ટેસ્ટીંગ ડોમ ઉપર કીટની સંખ્યામાં વધારો કરવા ઉપરાંત ટેસ્ટીંગ માટેનો સમય … Read more

ખેડા દૂધ સંઘના ડિરેક્ટરોનું 28 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડાયું

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર ધી ખેડા દૂધ સહકારી સંઘના બોર્ડના ડિરેક્ટરોએ દૂધ ભરનારા સભાસદોની જાણ બહાર જ તેમને લિટરદીઠ દૂધની થતી આવકમાંથી લિટેરે ૩૦ પૈસા આરડા શેષને નામે અલગ તારવી લઈને ૨૮કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યું છે. આરડા એ આ સહકારી સંઘ સાથે સંકળાયેલું ટ્રસ્ટ છે. ટ્રસ્ટ માટે આ પૈસા અલગ તારવી લઈને મોટું કૌભાંડ … Read more

બોર્ડ નિગમમાં રૂપાણીના માનીતા ચેરમેનોનાં રાજીનામાં લઇ લેવાયાં

[ad_1] પાટનગરમાં રાજકીય વૈભવ ભોગવતા નેતાઓ ઘરભેગા ધનસુખ ભંડેરી, લીલા અંકોલિયા, વિમલ ઉપાધ્યાય, પંકજ ભટ્ટ, બી.એચ.ઘોડાસરાએ મુખ્યમંત્રીને રાજીનામું આપ્યું અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી તૈયારીઓ આદરી છે.જોકે, આજે અચાનક  જ  ભાજપ પ્રદેશ પ્રમુખસી.આર.પાટીલે આદેશ કરતાં બોર્ડ નિગમના ચેરમેનોને રાજીનામા આપી દીધા હતા. ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના માનીતા ચેરમેનોને બોર્ડ નિગમોમાંથી … Read more

સરકારે તમામ માંગ સ્વીકારી લેતા ડોક્ટરોની સામૂહિક હડતાળ કેન્સલ

[ad_1] અમદાવાદ ઘણા સમયથી પડતર માંગણીઓ બાબતે સરકાર દ્વારા નક્કર ઉકેલ ન લવાતા અને કેટલીક માંગણીઓ ન સ્વીકારાતા અંતે ડોક્ટરોએ કોરાનાની હાલ ચાલી ત્રીજી લહેર સમયે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી સરકાર પર ભારે દબાણ વધાર્યુ હતુ .અંતે ડોક્ટરોની પ્રેશર ટેકનિક કામ આવી ગઈ હતી અને આજે સવારે ડોક્ટરો ઈમરજન્સી સેવા સહિતની તમામ સેવા બંધ … Read more

અમદાવાદમાં ગંભીર સ્થિતિ : પ્રત્યેક ૧૦૦ ટેસ્ટમાંથી ૩૭ વ્યક્તિ પોઝિટિવ

[ad_1] અમદાવાદ, ગુરુવાર ગુજરાતમાં કોરોનાના કેસને મામલે અમદાવાદ ‘હોટસ્પોટ’ બની ગયું છે. છેલ્લા ૧૫ દિવસથી રાજ્યમાં નોંધાતા કોરોનાના કુલ કેસમાંથી ૩૦%થી વધુ માત્ર અમદાવાદમાંથી જ નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં સાપ્તાહિક ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. એક સપ્તાહમાં અમદાવાદમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો હવે વધીને ૨૯.૫૭% થઇ ગયો છે. આમ, પ્રત્યેક ૧૦૦ કોવિડ … Read more

દાદરા અને નગર હવેલી માં ગુજરાતના ચાર ગામો સમાવેશ થવાની શકયતા,મેઘવાડની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત ?

કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા આગામી તરીખ 28 ના રોજ ગોવા માં યોજાવા જઇ રહેલી પશ્ચિમી પરિષદ ની સ્થાયી સમિતિ ની  વિશેષ બેઠક માં ગુજરાત ના ચાર ગામો ને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી માં સમાવેશ કરવાની શકયતા ઓ રહેલી છે ત્યારે ગુજરાત ની બોર્ડર ઉપર આવેલ રાયમળ,નગર,મધુબન જે મધુબન ડેમ ના કેચમેન્ટ એરિયા … Read more

અમદાવાદમાં કોરોનાના રેકોર્ડ બ્રેક ૯૮૩૭ નવા કેસ,સાત દર્દીનાં મોત

[ad_1] અમદાવાદ,ગુરુવાર,20 જાન્યુ,2022 અમદાવાદમાં ગુરુવારે કોરોનાના રેકોર્ડ બ્રેક ૯૮૩૭ નવા કેસ નોંધાવાની સાથે સાત દર્દીના મોત થવા પામ્યા હતા.૩૬૬૪ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.મ્યુનિ.તંત્ર દ્વારા નવા ૪૧ કોરોના સંક્રમિત સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.સાઉથ બોપલ ઉપરાંત સેટેલાઈટ,નવરંગપુરા,આંબાવાડી તેમજ બોડકદેવ સહિતના ૨૩ સંક્રમિત સ્થળનો નવા માઈક્રોકન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરાયો હતો.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ૧૧૪ દર્દી સારવાર … Read more

IIMAમાં આ વર્ષે એમબીએ પ્રવેશ બેચલર ડિગ્રીના રિઝલ્ટ વગર જ થશે

[ad_1] અમદાવાદ કોરોનાને લીધે છેલ્લા બે વર્ષમાં યુનિ.ઓની ફાઈનલ પરીક્ષાઓ ઓનલાઈન મોડમા લેવાઈ છે તેમજ મેરિટ બેઝ પ્રમોશન આપવામા આવ્યા છે ત્યારે આઈઆઈએમ અમદાવાદે પોતાના મહત્વના બે વર્ષની પીજી પ્રોગ્રામ એવા એમબીએમાં પ્રવેશ માટે નિયમોમાં ધરખમ ફેરફાર કરતા બેચલર ડિગ્રીનુ માપદંડ જ દૂર કરી દીધુ છે.આ વર્ષે એમબીએમાં પ્રવેશ માટે વિદ્યાર્થીના બેચલર ડિગ્રીના પરિણામને ધ્યાને … Read more

error: Content is protected !!