Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

દાદરા અને નગર હવેલી માં ગુજરાતના ચાર ગામો સમાવેશ થવાની શકયતા,મેઘવાડની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત ?

On: January 21, 2022 2:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા આગામી તરીખ 28 ના રોજ ગોવા માં યોજાવા જઇ રહેલી પશ્ચિમી પરિષદ ની સ્થાયી સમિતિ ની  વિશેષ બેઠક માં ગુજરાત ના ચાર ગામો ને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી માં સમાવેશ કરવાની શકયતા ઓ રહેલી છે ત્યારે ગુજરાત ની બોર્ડર ઉપર આવેલ રાયમળ,નગર,મધુબન જે મધુબન ડેમ ના કેચમેન્ટ એરિયા નજીક માં આવેલ ગામો છે જ્યાં જવા આવવા માટે લોકોને મુશ્કેલી છે એટલુંજ નહિ ડેમ નું પાણી કાયમ અહીં રહેવા થી કેટલોક વિસ્તાર પાણી માં જ રહે છે વળી તાલુકો કપરાડા હોવાને લઇ લગભગ 30 કિમિ ચકરાવો કાપી ને કોઈ પણ સરકારી દફતરે કામ હોય તો જવું પડે છે.તો બીજી તરફ મેઘવાડ એ ચારે તરફ થી દાદરા અને નગર હવેલી થી ઘેરાયેલું છે એટલે કે આસપાસ ના તમામ ગામો દાદરા નગર હવેલી માં જ્યારે એક નાનકડો ટાપુ જેવું ગામ મેઘવાડ ગુજરાત માં અને એનો પણ સમાવેશ હાલ કપરાડા તાલુકામાં હોય અહીં ના લોકો ની સમસ્યા છે કે સરકારી દફતરે કોઈ કામ હોય તો વાપી થઈ ને કપરાડા જાવ તો 75 કિમિ અને દૂધની થઈ ને કપરાડા જાવ તો 75 કિમિ આમ અહીંના લોકોની હાલાકી ખૂબ છે વળી જેતે વખતે કલેકટર વિક્રાંત પાંડે હતા અને ગુજરાત ના મુખ્ય પ્રધાન અનંદી બેન પટેલ હતા એજ સમયે મેઘવાડ ને દાદરા અને નગર હવેલી માં ભેળવી દેવાની રાજુઆત કરવામાં આવી હતી સરપંચો અને ગ્રામજનો પાસે સંમતિ પત્રો ઉપર સહી ઝુંબેશ પણ થઈ હતી પરંતુ તે પછી ફરી મેઘવાડ ને દાદરા અને નગર હવેલી સમાવેશ કરવાનું ભૂત ધુણ્યુ છે જોકે મોડે મોડે પણ જો સમાવેશ કરાય તો લોકો ની સમસ્યા હલ થશે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!