સાબરકાંઠામાં કોરોનાના રેકોર્ડબ્રેક 159, અરવલ્લીમાં 22 કેસ

[ad_1] હિંમતનગર, મોડાસા તા. 22 શનિવારે હિંમતગનર પંથકમાં ૧૧૭ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. પોઝીટીવ કેસોનુ વધુ પ્રમાણ હિંમતનગર શહેરમાં જોવા મળ્યુ છે. તેજ રીતે ઈડર પંથકમાં ૨૦, ખેડબ્રહ્મામાં ૧૧,તલોદમાં ૮ અને પ્રાંતિજમાં ૩ મળી જિલ્લાના ૧૫૯ દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત થયેલા જિલ્લાના મોટા ભાગના દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર … Read more

પોશીના તાલુકામાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદનું ઝાપટું

[ad_1] પોશીના, હિંમતનગર, તા. 22 રાજ્યમાં ૧૮ થી ૨૨ જાન્યુઆરી વચ્ચે કમોસમી માવઠું થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઇ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં પણ શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભર શિયાળે મોસમે કરવટ બદલતા વાદળછાયુ વાતાવરણ ઘેરાયું હતું અને રાત્રી દરમિયાન કમોસમી માવઠું થયું હતું. પોશીના સહિત તાલુકાના આસપાસના … Read more

ખાનગી માલિકીની દિવાલને 3.43 લાખની સરકારી ગ્રાન્ટમાં બતાવી કૌભાંડનો આક્ષેપ

[ad_1] મોડાસા,તા. 22 મોડાસા તાલુકાના કોલીખડ ગામેનવા કોલીખડ તરફ જતાં માર્ગે મંજૂર કરાયેલા પ્રોટેકશન ર્વાલના કામે મોટી ગેરરીતીઓ આચરાઈ હોવાના કૌભાંડનો ગામના ગ્રામજનો એ જ પર્દાફાશ કર્યો છે.કોલીખડ ગામના ગ્રામજનોએ કરેલા આક્ષેપ મુજબ વર્ષ ૨૦૨૧-૨૨માં સ્ટેમ્પ ડયુટી ગ્રાન્ટમાંથી નવા કોલીખડના રોડ પાસે પ્રોટેકશન ર્વાલ માટે રૂ.૩.૬૫ લાખની ગ્રાન્ટ ફળવાઈ હતી. અને ગ્રામ પંચાયતના તત્કાલીન સત્તાધીશોએ … Read more

અમદાવાદમાં કોરોનાના નવા ૮૧૯૪ કેસ નોંધાયા,પાંચ સંક્રમિત દર્દીનાં મોત

[ad_1]   અમદાવાદ,શનિવાર,22 જાન્યુ,2022 અમદાવાદ શહેરમાં ૨૧ જાન્યુઆરીની સરખામણીમાં ૨૨ જાન્યુઆરીએ કોરોનાના દૈનિક કેસમાં ૪૩૩ કેસનો ઘટાડો થતા શનિવારે શહેરમાં કોરોનાના નવા ૮૧૯૪ કેસ નોંધાયા હતા.પાંચ સંક્રમિત દર્દીના મોત થયા હતા.શહેરમાં હાલમાં કોરોનાના ૪૩ હજાર એકિટવ કેસ પૈકી ૩૦ હજાર એકિટવ કેસ પશ્ચિમના વિસ્તારોમાં નોંધાયેલા છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ૧૭૨ દર્દી પૈકી ૬૫ દર્દી ઓકિસજન અને આઈસીયુ … Read more

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત્ નવા 23,150 કેસ, 15 મોત

[ad_1] એક્ટિવ કેસોની સંખ્યા 1,29,875 થઇ 22 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના 2,14,188 કેસ, 112 મૃત્યુ: અમદાવાદમાં 8,332, વડોદરામાં 3,709 કેસ અમદાવાદ : ગુજરાતમાં કોરોના ત્રીજી લહેરનો કેર યથાવત્ છે અને આજે ફરી વીસ હજારથી વધુ નવાં કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવાં23,150 કેસ નોંધાયા છે. નવાં 23,150 કેસ સામે આજે 10,103 દર્દીઓ સાજા … Read more

દ્વારકેશ ડેવલપર્સે બંગલા વેચી 1.65 કરોડનો ચૂનો ચોપડયો

[ad_1] જે બંગલા મોર્ગેજ કર્યા હતા તે વેચી દસ્તાવેજ કરી આપ્યા બિલ્ડરે કુલ 1.65 કરોડ રૂપિયા ભરપાઈ ન કરતા પોલીસ ફરિયાદ પોખરણ પાસે પાવર પ્રોજેક્ટની ઓફર કરી 60 લાખની છેતરપિંડી અમદાવાદ : સ્કીમ બનાવવા માટે હાઉસિંગ ફાઈનાન્સ સંસ્થા પાસેથી પૈસા લેવાયા હતા પણ હપ્તા ભરવાના બદલે બંગલા વેચી દઈ ચૂનો ચોપડવામાં આવ્યો છે. દ્વારકેશ ડેવલપર્સે … Read more

યાત્રાધામ અંબાજી મંદિરનાં દ્વાર હજી 31મી જાન્યુઆરી સુધી બંધ રહેશે

[ad_1] કોરોનાના કારણે દર્શાનાર્થીઓને મંદિર પરિસરમાં નહીં આવવા અને જીવંત પ્રસારણનો લાભ લેવા દેવસ્થાન ટ્રસ્ટની અપીલ ગાંધીનગર : કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે મંદિરને 31મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંદિર પરિસરમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્યના પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. સરકારના ગૃહ વિભાગની ગાઇલાઇન … Read more

વીમાદારની વિધવા-વારસોને ક્લેઇમ ચૂકવી આપવા સ્ટેટ કમિશનનો LICને હુકમ

[ad_1] સુરત વીમો લેતા અગાઉ ડાયાબીટીઝ-હાયપરટેન્શન હોવાથી ક્લેઇમ નકાર્યો હતોઃ અપીલમાં આઠ વર્ષ બગાડતા વધારાનું ૫.૭૬ લાખ વ્યાજ ચૂકવવું પડશે વીમાદારની વિધવા-વારસોના કુલ રૃ.8 લાખના ક્લેઈમને નકારનાર વીમા કંપનીને વ્યાજ સહિત વળતર વસુલ અપાવવા કરેલા સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ચુકાદાની કાયદેસરતાને પડકારતી એલઆઈસીની અપીલને સ્ટેટ કમિશને નકારી કાઢી સુરત ગ્રાહક કોર્ટના ચુકાદાને કાયદેસરનો ઠેરવી … Read more

એલ.જી.હોસ્પિટલમાં પાંચ કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો !

[ad_1] અમદાવાદ,તા.22 જાન્યુઆરી 2022,શનિવાર એલ.જી.હોસ્પિટલમાં શનિવારે સાડા છ વાગ્યાથી લઇને બપોરના ૧૨ વાગ્યા સુધી વીજપુરવઠો ખોરવાઇ જતા દોડધામ મચી જવા પામી હતી. દર્દીઓ, તેમના સગા, સ્ટાફ નર્સ, ડૉક્ટરો, સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટીગાર્ડ સહિતના લોકોએ અંધારપટની સ્થિતિ વચ્ચે હાલાકી ભોગવવી પડી હતી. જોકે નવી બિલ્ડીંગમાં ઇમજરન્સી વોર્ડ, આઇસીયુમાં જનરેટરની મદદથી કામ લેવાની ફરજ પડી હતી. મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત … Read more

ભાવનગર જિલ્લામાં 8685 વ્યક્તિએ બુલ્ટર ડોઝ લઇ લીધો

[ad_1] – વેક્સીનેશનનો પ્રથમ ડોઝ 98 ટકા અને બીજો ડોઝ 105 ટકા લોકોએ લીધો – 15 થી 18 વર્ષની મર્યાદાવાળા 1,11,230 માંથી 62,283 તરૂણોએ રસી લીધી ભાવનગર : કોરોનાની બીજી લહેર પછી વેક્સીનેશન કામગીરી વેગવાન બની હતી અને હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર તેમજ ૪૫ પ્લસ સહિતનાનું વેક્સીનેશનમાં પ્રથમ ડોઝનું ૯૮.૧૬ ટકા તો બીજા … Read more

error: Content is protected !!