Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં આજે કોરોના ઘાતક બન્યો: એકી સાથે બે મહિલા દર્દીઓના કોરોનાથી મૃત્યુને લઈને ભારે ફફડાટ

[ad_1] જામનગર, તા. 24 જામનગર શહેરમાં આજે સવારે કોરોના ઘાતક બન્યો છે, અને સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા બે વૃદ્ધ મહિલા દર્દીઓએ દમ તોડી દીધો છે, જેના કારણે શહેરમાં કોરોનાના મામલે ભયનો માહોલ સર્જાયો છે. જામનગરના આનંદ કોલોની શેરી નંબર -8 જૂની ડેન્ટલ હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા અરુણાબેન દિલીપભાઇ ત્રિવેદી નામના 70 … Read more

જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે રિહર્સલ પરેડ યોજાઈ

[ad_1] જામનગર, તા. 24 જામનગર શહેરમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લાના અધિકારીઓની હાજરીમાં રિહર્સલ પરેડ યોજવામાં આવી હતી. માત્ર 150 લોકોની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે સવારે પોલીસ … Read more

જામનગર શહેર અને જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક અને રાત્રિ કરફ્યુ ભંગ અંગે ઝુંબેશ હાથ ધરાઈ

[ad_1] – જામનગર શહેર ઉપરાંત ધ્રોળ- લાલપુર- કાલાવડ અને જામજોધપુરમાં છેલ્લા 24 કલાક દરમિયાન જાહેરનામાના ભંગ અંગેના 27 કેસ કરાયા જામનગર, તા.24 જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન શહેર અને જિલ્લામાં જાહેરનામાના ભંગ અંગેના કુલ 27 કેસ … Read more

જામનગર જિલ્લામાં કોરોના રાજ્યકક્ષાના કેન્દ્રીય કેબિનેટ મંત્રી સુધી પહોંચ્યો: ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા

[ad_1] – જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ૩૦થી વધુ આરોગ્ય કર્મીઓ પણ કોરોના સંક્રમિત થયા જામનગર, તા. 24 જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો ફૂફાડો આગળ વધતો જાય છે, અને કેટલાક રાજકીય આગેવાનો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાં આજે જામનગર જિલ્લાના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત થયા … Read more

જામનગરના હાપા વિસ્તારમાં પરમદિને સાંજે ભરવાડ બુઝુર્ગની કરાયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

[ad_1] – એલસીબી-એસ.ઓ.જી. અને સિટી એ. ડિવિઝનની ટીમે છેક પાટણ સુધી પીછો કરીને 4 શખ્સોને પકડી પાડયા – બકરા ચોરવા આવતી વખતે ભરવાડ બુઝુર્ગે પ્રતિકાર કરતાં તેના પર લાકડી પથ્થરના ઘા મારી હત્યા કર્યાની કબૂલાત જામનગર, તા. 24 જામનગર નજીક હાપા વિસ્તારમાં પરમ દિને સાંજે ભરવાડ બુઝુર્ગની હત્યા નીપજાવાઈ હતી, જે હત્યા કેસનો ભેદ ઉકેલવામાં … Read more

કાપોદ્રામાં હીરાના ચોરીમાં બેની ધરપકડ: ઉપાડ માટે ના પાડી તો કારખાનામાંથી 1.80 લાખના હીરા ઉપાડી લીધા હતા

[ad_1] – હીરા ચોરી કરનાર રત્નકલાકાર ભુપત વડાલીયા રીઢો ચોરઃ 26 જગ્યાએ ચોરીનો કસબ અજમાવ્યો હતોસુરતકાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટીમાં યાના ડાયમંડ નામના કારખાનામાંથી રૂ. 1.80 લાખના 10 હીરા ચોરી કરનાર રત્નકલાકાર અને તેની પાસેથી હીરા ખરીદનાર કારખાનેદાર સહિત બેની ધરપકડ કરી છે. કારખાનાના ભાગીદારે ઉપાડ આપવાની ના પાડતા રીઢા ચોર એવા રત્નકલાકારે ચોરીનો કસબ અજમાવ્યો હતો. … Read more

ધો.૧૨ સાયન્સમાં બોર્ડ પરીક્ષા માટે ૧.૦૬ લાખ જ ફોર્મ ભરાયા

[ad_1] અમદાવાદ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ સા.પ્ર. બાદ આજે ધો.૧૨ સાયન્સ માટે પણ બોર્ડ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.૧૨ સાયન્સ માટે ૧.૦૬ લાખ જેટલા જેટલા ફોર્મ ભરાયા છે.બોર્ડ પરીક્ષા માટે ગત વર્ષ કરતા આ વર્ષે ૩૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ધો.૧૦ અને ધો.૧૨ સા.પ્ર. તથા ધો.૧૨ … Read more

માવઠાંને લીધે કેરીના પાકને અસર આંબાને મહોર આવવાના હજી બાકી

[ad_1] જાન્યુઆરીમાં આવી જાય છે પરંતુ હાલ 20 ટકા આંબાને મહોર છે હવામાન અસ્થિર બનતાં અને આક્રમક ઠંડી પડતાં બજારમાં પાક મોડો આવશે, માવઠાંથી આંબાને 15 ટકા નુકસાન થયાનું અનુમાન ગાંધીનગર : ગુજરાતમાં અસ્થિર હવામાન, તીવ્ર ઠંડી. કમોસમી વરસાદ તેમજ માવઠાંથી કેરીના પાકને હાનિ પહોંચી છે. ડિસેમ્બરના અંત સુધીમાં જે આંબાને મહોર આવી જતા હોય … Read more

મેડિકલ-ડેન્ટલના મેરિટમાં ૨૨૭૨૬ વિદ્યાર્થીઃઆ વર્ષે ૧૨૦૦ વિદ્યાર્થી વધુ

[ad_1] અમદાવાદ ધો.૧૨ સાયન્સ પછીના નીટ આધારીત ચાર કોર્સીસ મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે પ્રવેશ સમિતિ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાયુ છે.જેમાં આ વર્ષે ૨૨૭૨૬ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે.ગત વર્ષ કરતા આ વર્ષે મેરિટમાં ૧૨૧૩ વિદ્યાર્થીઓ વધારે છે.વિદ્યાર્થીઓ વધ્યા છે પંરતુ બેઠકો વધે તેમ નથી. મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ માટે ગુજરાત સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ … Read more

દાદરા નગર હવેલી નજીકમાં આવેલા વાંસદા ગામે મીની બસ ઘાટ ઉપર પલટી 8 લોકોને ઈજાઓ

હાલ માં લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે ત્યારે રાત્રી દરમ્યાન લોકો લગ્નમાં જતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે મીની બસ નમ્બર ડીડી 01 સી 9204 ભરી જઈ રહી હતી ત્યારે વાંસદા ના બુરવાડ પાડા ખાતે ઘાટ માં બસ ચાલકે સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા બસ ઘાટ માં પલટી ગઈ હતી જેમાં સવાર પૈકી 8 લોકોને … Read more

error: Content is protected !!