Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર શહેર અને જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક અને રાત્રિ કરફ્યુ ભંગ અંગે ઝુંબેશ હાથ ધરાઈ

On: January 24, 2022 5:24 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– જામનગર શહેર ઉપરાંત ધ્રોળ- લાલપુર- કાલાવડ અને જામજોધપુરમાં છેલ્લા 24 કલાક દરમિયાન જાહેરનામાના ભંગ અંગેના 27 કેસ કરાયા

જામનગર, તા.24

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન શહેર અને જિલ્લામાં જાહેરનામાના ભંગ અંગેના કુલ 27 કેસ કરવામાં આવ્યા છે, અને તે કાર્યવાહી અવિરત ચાલુ રખાઇ છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જાય છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના કુલ 27 કેસ કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં રાત્રિ કરફ્યુ ભંગ કરીને નીકળનારા લોકો તેમજ માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે દંડ નહીં ભરનારા લોકો સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ અંગેના કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના ધ્રોળ- કાલાવડ- લાલપુર અને જામજોધપુર પંથકમાં પણ પોલીસ તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા અંગે માસ્કનો ઉપયોગ કરવા અંગે અને જાહેરનામાના ભંગ બદલના કેસ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હાઈવે રોડ પર ક્ષમતા કરતાં વધુ પેસેન્જરોને બેસાડીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારા પાંચ વાહનચાલકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. અને તેઓ સામે પણ જાહેરનામાના ભંગ બદલ ગુના દાખલ કરાયા છે. આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!