Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલના બે પુત્ર નશાની હાલતમાં પકડાયા

[ad_1] ઉદયપુર અને જેસલમેરથી ન્યૂ યર ઉજવી પાછા ફરતા હતા પત્ની ફીઝુ સાથે વિવાદથી ચર્ચામાં રહેલો મોનાંગ નંદાસણ પાસે પકડાયો નાનો પુત્ર પ્રિયેશ અને પુત્રવધૂ શામળાજી પાસે પિધેલી હાલતમાં ઝડપાયા બે વોલ્વો કાર કબજે: પ્રિયેશ પાસે જીંદાલ ગુ્રપની વોલ્વો કાર પણ કબજે મહેસાણા, મોડાસા : 31 ડીસેમ્બરની ઉજવણીમાં પોલીસની કડક કાર્યવાહીના કારણે અનેક માલેતુજાર નબીરા … Read more

ગુજરાતમાં વધુ ૯૬૮ને કોરોના : ૧૯૩ દિવસે ૪૭૦૦થી વધુ એક્ટિવ કેસ

[ad_1] અમદાવાદ, રવિવાર ગુજરાતમાં દસ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસની ગતિમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૬૮ નવા કેસ સામે આવ્યા છે જ્યારે વલસાડમાં કોરોનાથી ૧ મૃત્યુ થયું છે. રાજ્યમાં ૨૩ જૂન એટલે કે ૧૯૩ ર્દિવસ બાદ સૌથી વધુ ૪૭૫૩ એક્ટિવ કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં … Read more

સાવધાન : ગુજરાતમાં એક જ સપ્તાહમાં કોરોનાના કેસોમાં 369 ટકાનો વધારો

[ad_1] આમ જનતા ચિંતાતુર છે પણ ખુદ સરકાર જ બિન્દાસ 28 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી : અમદાવાદ,રાજકોટ, સુરત, ભરૂચ, ગાંધીનગરમાં કેસો ચિંતાજનક  હદે  વધ્યા ગુજરાતમાં કોરોનાના કેસોનો આંક 837થી વધીને 3927 સુધી પહોંચ્યો, ફરી કોરોનાએ ગુજરાતમાં પંજો પ્રસરાવ્યો અમદાવાદ : નવા વેરિયન્ટ ઓમિક્રોનની સાથે સાથે કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં પંજો પ્રસરાવ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનક … Read more

ઓનલાઇન કુપન જ નીકળતી નથી ! રેશન કાર્ડધારકો છેલ્લા બે દિવસથી અનાજથી વંચિત

[ad_1] અમદાવાદ,તા.02 જાન્યુઆરી 2022,રવિવાર અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં નવા વર્ષમાં સતત બીજા દિવસે પણ રેશનકાર્ડધારકોને રેશનિંગના જથ્થાથી વંચિત રહેવું પડયું હતું. સોમવારે વ્યાજબી ભાવની દુકાનોમાં અઠવાડિક રજા હોય છે આથી તે દિવસે પણ અનાજ નહીં મળે આમ  સતત ત્રણ દિવસ સુધી રાજ્યમાં એકપણ રેશનકાર્ડ ધારક  અનાજનો જથ્થો મેળવી નહી શકે. ગાંધીનગર  ખાતેના કંટ્રોલરૂમમાંથી  નવા વર્ષ … Read more

કોરોના સંક્રમણ સામે શહેરીજનો બિંદાસ્ત, જમાલપુર,માણેકચોક,ભદ્ર સહીતના વિસ્તારમાં લોકોની ભીડ

[ad_1] અમદાવાદ,રવિવાર,2 જાન્યુ.2022 અમદાવાદ શહેરમાં નવા વર્ષના પહેલા જ દિવસે કોરોનાના ૫૫૯ કેસ નોંધાયા હતા.આમ છતાં કોરોના સંક્રમણથી કોઈ પ્રકારનો લોકોમાં ભય ના હોય એવા દ્રશ્યો શહેરના જમાલપુર શાકમાર્કેટ ઉપરાંત માણેકચોકના રાત્રિ ખાણી પીણી બજાર કે પછી ત્રણ દરવાજા વિસ્તારમાં ભદ્ર પરિસરમાં જોવા મળી રહ્યા છે.બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસ પૂર્વે મોટા ઉપાડે … Read more

માસ્ક પહેરવા, ભીડથી દુર રહેવા, રસી લેવાની અપીલ કરવા પોલીસ વાનો દોડી

[ad_1] અમદાવાદ,તા.02 જાન્યુઆરી 2022,રવિવાર અમદાવાદમાં કોરોનાના કેસ રોજના ૫૦૦ને પાર પહોંચી ગયા છે. ત્યારે લોકોને જાગૃત કરવા, કોરોનાની રસી લઇ લેવા અને ભીડભાડથી દુર રહેવા માટે અપીલ કરવા માટે શહેર પોલીસ મેદાનમાં ઉતરી છે. ખોખરા, ઓઢવ, રખિયાલ સહિતના વિસ્તારોમાં પોલીસની પેટ્રોલિન વાન દ્વારા લાઉડ સ્પીકરથી જાહેર અપીલ કરાઇ રહી છે. પૂર્વના લગભગ તમામ વિસ્તારોમાં પોલીસે … Read more

મ્યુનિ.ના સુરક્ષ કવચ પોર્ટલ પર 300 આચાર્યો માહિતી અપલોડ કરતા નથી

[ad_1] – જિલ્લા શિક્ષણાધિકારીની તમામ સ્કૂલોના આચાર્યોને જે ભુલો હોય તે સુધારીને માહિતી અપલોડ કરવા તાકિદ      સુરત કોરોનાના અજગરી ભરડામાં સ્કુલના વિદ્યાર્થીઓ આવી રહ્યા હોવાથી તકેદારી માટેના મ્યુનિ.ના સુરક્ષા કવચ પોર્ટલમાં સુરત શહેરની 300  સ્કુલોના આચાર્યો એન્ટ્રી જ નહીં કરતા હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કુલોના આચાર્યોને તાકીદ કરી છે કે જે પણ ભુલો … Read more

બગડી ગયેલી દાડમને ગાયોને ખવડાવવા ખેડૂતો મજબૂર થયા

[ad_1] પાલનપુર,તા.2 બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં થયેલા કમોસમી વરસાદને કારણે મહામુલા પાક દાડમને નુકશાન જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે દાડમનું ફળ ફાટી જતા ગાયોને ખવડાવવા માટે ધરતી પુત્રો મજબુર બન્યા છે.સરહદી વાવ,થરાદ,અને સુઈગામ વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષથી ચીલાચાલુ ખેતીને છોડી ખેડૂતો અત્યાધુનિક પદ્ધતિથી અને વૈજ્ઞાાનિક ઢબે ખેતી કરી રહ્યાં છે. … Read more

બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા

[ad_1] ભીલડી,તા.2 બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ ની શક્યતાઓ સેવાઈ રહી છે. નવા વર્ષની શરૃઆતને શિયાળાની સિઝનમાં ચોથી વખત વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડીબાંગ વાદળાં જોવા મળી રહ્યા હતા. હવામાન ખાતા દ્રારા જિલ્લામાં ૦૫/૦૧/૨૦૨૨ થી ૦૭/૦૧/૨૦૨૨ સુધી ૩ દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે આજે વાતાવરણમાં પલટો જોવા મળી … Read more

ગાંધીનગર અને સાબરકાંઠામાં બનેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા બે આરોપી ઝડપાયા

[ad_1] મહેસાણા,તા.2 મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગાંઘીનગર અને સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ અને વાહનચોરીને અંજામ આપનાર ટોળકીના બે આરોપીઓને ઝડપી લીધા હતા.તેમની પાસેથી ચોરીનો રૃ.૨.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે તેમના અન્ય ચાર સાગરીતોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. મહેસાણા જિલ્લામાં અનડિટેકટ ગુનાઓ ઉકેલવાના આદેશને પગલે એલસીબીના પીએસઆઈ એ.કે.વાઘેલા અને પોલીસ સ્ટાફ વિજાપુર … Read more

error: Content is protected !!