Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

એફવાયબીકોમના વિદ્યાર્થીઓને સ્ટડી મટિરિયલ મળતુ નથી

[ad_1] વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના રગશિયા ગાડાની જેમ ચાલી રહેલા વહીવટના કારણે હજારો વિદ્યાર્થીઓને સહન કરવાનો વારો આવી રહ્યો છે. એક તરફ એફવાયના ૯૦૦૦ ઉપરાંત  વિદ્યાર્થીઓના પરમેનન્ટ રજિસ્ટ્રેશન નંબર જ હજી જનરેટ નહીં થયા હોવાથી તેઓ યુનિવર્સિટીની સ્કોલરશિપ યોજના માટે હાલમાં ફોર્મ ભરી શકે તેમ જ નથી.તો બીજી તરફ હવે આ  વિદ્યાર્થીઓને હજી સુધી ફેકલ્ટીનુ … Read more

અંબાચ ગામના સરપંચ પદના ઉમેદવાર તરીકે મનીષા બેન વિજય ભાઈ પટેલે 11 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી

પારડી તાલુકાના અંબાચ ગ્રામ પંચાયત માં સરપંચ પદ ના ઉમેદવાર તરીકે મનીષા બેન વિજય ભાઈ પટેલે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી છે  આગામી તારીખ 19 ડીસેમ્બર ના રોજ આવી રહેલી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માટે 4 ડિસેમ્બર ઉમેડવારી ફોર્મ ભરવા માટે ની અંતિમ તિથિ હોય મોટી સંખ્યા માં ઉમેદવારો આજે તારીખ 2 ડિસેમ્બર ના રોજ … Read more

રેલવે ટ્રેક આસપાસના ઝૂંપડાં માટે કોઇ પોલિસી છે ?: સુપ્રીમ

[ad_1] અમદાવાદ, મંગળવાર ગુજરાતમાં રેલવે ટ્રેક આસપાસની ઝૂંપડપટ્ટીના પુનર્સન માટે સરકાર પાસે કોઇ પોલિસી છે કે નહીં તે મુદ્દે જવાબ આપવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયને આદેશ કર્યો છે. સુરતમાં રેલવે ટ્રેક આસપાસની હજારો ઝૂંપડપટ્ટીઓના ડિમોલિશન માટે હાઇકોર્ટે આપેલા આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી અપીલમાં આ નિર્દેશ અપાયો છે. જસ્ટિસ એ.એમ. … Read more

વડોદરા બ્રાઈટ સ્કૂલમાં પંખો પડતા વિદ્યાર્થીને ઇજા ના કિસ્સામાં ગુજરાત માનવ આયોગ એક્સનમાં

[ad_1] વડોદરા વડોદરા ભાયલી ખાતે ખાનગી શાળામાં કલાસરૂમમાં સીલીંગ પંખો તૂટી પડતાં 10 વર્ષના વિદ્યાર્થીને માથાના ભાગે આઠ ટાંકા આવ્યા હતા. જે અંગે ગુજરાત રાજ્ય માનવ આયોગ એક્શનમાં આવ્યું હતું. અને જવાબદાર સામે પોલીસને કાર્યવાહીની સુચના આપતા તાલુકા પોલીસે વિદ્યાર્થીની સુરક્ષાના મામલે બેદરકારી દાખવનાર શાળાના કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ૧૪મી ફેબ્રુઆરીના રોજ … Read more

સંતાનોને તરછોડી જતી રહેલી પરિણીતા હરિયાણાના યુવાન સાથે મળી આવી

[ad_1] જૂનાગઢ, : સામાજિક અદ્યઃપતનનાં વધુ એક કિસ્સામાં જૂનાગઢમાં રહેતી અને બે સંતાનો ધરાવતી એક પરિણીતા સોશીયલ મીડિયાના માધ્યમથી હરિયાણાના યુવાન સાથે સંપર્કમાં આવ્યા બાદ બે સંતાનોને તરછોડી હરિયાણા યુવાન પાસે જતી રહી હતી. પોલીસને આ પરિણીતા લાપતા થયાની જાણ કરવામાં આવતા તપાસ દરમ્યાન પરિણીતા સોનીપતથી યુવાન સાથે મળી આવી હતી. જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં … Read more

લાલપુરના જોગવડમાં માનસિક બીમારીથી કંટાળી જઇ યુવતીનો ઝેર પી લઇ આપઘાત

[ad_1]   જામનગર તા ૨, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ માં રહેતી એક યુવતીએ પોતાની માનસિક બીમારીના કારણે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી ક્રિષ્નાબેન ભીમાભાઇ સાંગાણી નામની અઢાર વર્ષની અપરિણીત યુવતી ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો … Read more

ભરૂચના તમામ લોકોએ પ્રથમ ડોઝ લીધો, નાગરીક અને તંત્ર બંનેના પ્રયત્નોથી મળી સફળતા

[ad_1] ભરૂચ: કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દીધી છે. ભરૂચ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ મળવાના શરૂ થઈ ગયા છે. વાલીયાની એક સોસાયટીના વૈષ્ણવદેવીના દર્શન કરી પરત આવેલા એક જ કુટુંબના પાંચ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જણાયાં હતા. જેમને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ પરિવારે જેટલા લોકોને પ્રસાદી વહેંચી હતી તે લોકોની ચકાસણી કરાતાં વધુ ૭વ્યકિતનો … Read more

ભરૂચ રેલવે તંત્રમાં વય મર્યાદાના પગલે નિવૃત થતા કર્મચારીનો વિદાય સભારંભ યોજાયો

[ad_1] ભરૂચ: પશ્ચિમ રેલ્વેના સિનિયર સેક્શન એંજિનિયર ઑ.એચ.ઇ.ટી.આર.ડી વિભાગમાં એમ.સી.એફ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ મોતીભૈયા રાઠોડ વય મર્યાદાને પગલે નિવૃત થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં રેલવેના અધિકારીઓએ નિવૃત થતાં કર્મચારી ગણપત રાઠોડને શ્રીફળ આપી અને સાલ ઓઢાડી સન્માન કરી તેઓનું નિવૃતિકાળનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેવી શુભેકામનાઓ પાઠવી હતી. આ વિદાય સમારોહમાં … Read more

ભાજપાના પારદર્શક વહીવટના દાવાનો છેદ ઉડાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ !

[ad_1] ભરૂચ: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પારદર્શક વહીવટ પર ભાર મુક્યો હતો. પરંતુ ભુપેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન આ વાત વીસરાઈ ગઈ હોય એવું લાગે છે. ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારીઓ પારદર્શક વહીવટના દાવાઓના છેદ ઉડાવી રહ્યા છે. ખેતીવાડી અધિકારી પત્રકારોને માહિતી આપવામાં અખાડા કરી રહ્યા હોવાની રાવ ઉભી થઈ છે.  પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા ખેતીવાડી … Read more

સાત દિવસમાં તાપમાનનો પારો 13 ડીગ્રી ગગડ્યો, ભેજનું પ્રમાણ 18 ટકા વધ્યુ

[ad_1] ભરૂચ: જિલ્લામાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે જિલ્લામાં 45 હજાર હેક્ટરથી વધુ શિયાળુ વાવેતર અને ઉત્પાદીત ખેત પેદાશોને નુકસાનની ભીતિ છે.આથી ખેડૂતોને અગમચેતીના પગલા લેવા અને પાક સંરક્ષણ અને ઉત્પાદિત ખેત પેદાશો માટે સંરક્ષણના પગલા લેવા જણાવાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સાઇક્લોન સરક્યુલેશન તેમજ વેસ્ટર્ન ડિસ્ટબન્સ એમ 3 કારણના કારણે શિયાળામાં … Read more

error: Content is protected !!