Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ભરૂચના તમામ લોકોએ પ્રથમ ડોઝ લીધો, નાગરીક અને તંત્ર બંનેના પ્રયત્નોથી મળી સફળતા

On: December 2, 2021 1:40 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દીધી છે. ભરૂચ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ મળવાના શરૂ થઈ ગયા છે. વાલીયાની એક સોસાયટીના વૈષ્ણવદેવીના દર્શન કરી પરત આવેલા એક જ કુટુંબના પાંચ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જણાયાં હતા. જેમને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ પરિવારે જેટલા લોકોને પ્રસાદી વહેંચી હતી તે લોકોની ચકાસણી કરાતાં વધુ ૭વ્યકિતનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી કોરોના દર્દીઓની સંખ્યા 12 થઈ છે. આ 12 પૈકી 4ર દર્દીઓ ભરૂચ અને સુરતની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત 12 કોરોના પોઝિટિવ લોકો સાથે સંપર્કમાં આવેલા 87 લોકો હાલમાં હોમ કોરોન્ટાઈનમાં છે.

એક બાજુ કોરોના માથુ ઉંચકી રહ્યો છે તે ચિંતાજનક વાત સામે આવી છે. પરંતુ બીજીબાજુ રાહત આપતા સમાચાર પણ મળ્યા છે. જિલ્લા આરોગ્ય વહીવટી તંત્ર દ્વારા 100 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવાનો લક્ષ્યાંક પુરો કરાયો છે. જવાબદાર નાગરીકો અને કર્મઠ વહીવટી કર્મચારી અને અધિકારીઓના સંયુક્ત પ્રયાસથી  આ સફળતા મળી છે. ગુજરાત સરકાર દ્વારા 1268852 લાખ લોકોને પ્રથમ ડોઝ આપવા મટે લક્ષ્યાંક અપાયો હતો જેની સામે વહીવટીતંત્ર દ્વારા 1269000 લાખ લોકોને પહેલો ડોઝ આપી લક્ષ્ય સિધ્ધ કરાયો છે જેના માટે વહીવટીતંત્રની કામગીરીને નગરજનો બિરદાવી રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!