Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં વીજતંત્ર દ્વારા સતત ચોથા દિવસે ચેકિંગ દરમિયાન વધુ ૨૨.૭ લાખની વીજચોરી પકડાઈ

[ad_1] – કનેકિંગ દિવસ દરમિયાન ૪૦ લાખથી વધુની વીજચોરી પકડી પાડયા પછી આજે સતત ત્રીજા દિવસે પણ વીજ ચેકિંગ – શહેરના સ્લમ વિસ્તારો ઉપરાંત સચાણા બાલાચડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પાયે ચેકિંગ જામનગર તા ૧,  જામનગર શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન વીજ તંત્રએ ઓચિંતા દરોડા પાડી કેટલાક વીજજોડાણો માથી રૂપિયા ૪૦ લાખથી વધુની વીજચોરી … Read more

ઘર વિહોણા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવા ના પ્રયાસ માટે મ્યુનિસિપલ કમિશનર ની અધ્યક્ષતા માં 16 ઉચ્ચ અધિકારીની સમિતિની રચના કરવા સૂચના

[ad_1]   તા. 02 ડિસેમ્બર ગુજરાત સરકારે ઘર વિહોણા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવા અંગે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને વિવિધ ૨૩ જેટલી યોજનાનો લાભ તેઓને મળે તે માટે ૧૬ સભ્યની કમિટી બનાવવા સુચના આપી છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ આરએચ વસાવાએ ગુજરાતની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને … Read more

જામનગરશહેર અને જિલ્લામાં સુસવાટા મારતા પવને લોકોને ધ્રુજાવ્યા

[ad_1] પ્રતિ કલાકના ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે જનજીવન પર અસર જામનગર તા ૨, જામનગર શહેર અને જિલ્લામાં ગઈ કાલથી હવામાનમાં પલ્ટો આવ્યો છે, અને સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ બન્યા પછી ગઈ કાલે મોડી સાંજથી બર્ફીલો તોફાની પવન ફુંકાયો હતો, અને પ્રતિ કલાકના ,૩૦થી ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે જનજીવનને વ્યાપક અસર … Read more

જામનગર નજીક હાપા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય તરુણી ને માતાએ વહેલા ઉઠવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત

[ad_1] જામનગર તા ૨,   જામનગર નજીક હાપામાં રેલવે સ્ટેશન પાસે આવેલી જવાહર સોસાયટી શેરી નંબર -૧માં રહેતી ૧૭ વર્ષીય તરુણીએ ગઈકાલે પોતાના ઘેર  ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. વહેલા ઊઠવા બાબતે માતા નો ઠપકો સહન નહીં થતાં આ પગલું ભર્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ … Read more

જામનગરમાં દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ ઉપર એકી સાથે ચાર વાહનો અથડાઇ પડતાં ટ્રાફિક જામની સમસ્યા

[ad_1] – પોલીસ તંત્ર દોડતું થયું: એકાદ કલાકની જહેમત પછી વાહન વ્યવહાર પૂર્વવત બન્યો, સદભાગ્યે જાનહાની ટળી જામનગર તા ૨,  જામનગરમાં દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ ઉપર રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં એક પછી એક ચાર વાહનો ટકરાઇ ગયા હતા, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. અને એક પછી એક  વાહનોના થપ્પા લાગ્યા હતા. સદભાગ્યે જાનહાનિ ટળી … Read more

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો દ્વારા કેન્ડલ પ્રગટાવી વિરોધ પ્રદર્શિત કરાયો

[ad_1] જામનગર તા ૨,  જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં છેલ્લા ત્રણ દિવસથી રેસિડેન્ટ તબીબો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગઇકાલે બુધવારે રાત્રે તબીબોએ મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સરકારી જી.જી. હોસ્પિટલ ના તમામ રેસિડન્ટ તબીબોએ બેનર પોસ્ટર સાથે રાત્રીના સાડા નવ વાગ્યાના … Read more

જામનગરની એમ પી શાહ કોમર્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ બાબતે એન.એસ.યુ.આઈ ની રજૂઆત

[ad_1] જામનગર તા ૨,  જામનગરની એમ. પી. શાહ કોમર્સ કોલેજના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવા બાબતે એનએસયુઆઇ દ્વારા આજે ઉગ્ર રજૂઆત કરી છે અને ઓછા એડમિશન આપી વિદ્યાર્થીઓને અન્ય થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે. જામનગરની એમ પી શાહ કોમર્સ કોલેજમાં પ્રથમ વર્ષ માટે ૫૭૨ વિદ્યાર્થીઓને એડમિશન આપવાના થાય છે, જેની જગ્યાએ ઓછા વિદ્યાર્થીઓને એડમિશન … Read more

કમોસમી વરસાદની અસર શિક્ષણ પર પડી

[ad_1] – સુરત શિક્ષણ સમિતિની શાળામાં માંડ ૮થી ૧૦ ટકા હાજરી – વરસાદ સાથે ઠંડીનું પ્રમાણ વધી જતાં. વાલીઓએ વિદ્યાર્થીઓને સ્કૂલ નહીં મોકલ્યા પ્રતિનિધિ દ્વારા સુરત ગુરૂવાર અરબી સમુદ્રમાં આવેલા ડિપ્રેશન ની અસર સુરતના વાતાવરણ સાથે શિક્ષણ પર પણ થઈ છે. અચાનક આવેલા વરસાદ સાથે ઠંડી વધી જતાં શિક્ષણ સમિતિની સ્કૂલમાં હાજરી એકદમ ઘટી ગઈ … Read more

ઇલેક્શન વોર્ડ 13માં દૂષિત પાણીની સમસ્યા થી રોગચાળો વકર્યો

[ad_1] વડોદરા વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 માં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાના પગલે  કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનેકવાર રજૂઆત  છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી . તો બીજી તરફ હવે વિસ્તારમાં રોગચાળો વકરતાં કોર્પોરેટરે નારાજગી દર્શાવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. વડોદરા મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ 5 અને ઇલેક્શન વોર્ડ નંબર … Read more

સમા વિસ્તારમાં NRI ની દુકાન પચાવી પાડવા પાડનાર ભાડુત સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

[ad_1] વડોદરા:  સમા વિસ્તારમાં એન.આર.આઈ ની દુકાન પચાવી પાડવા કારસો રચનાર ભાડુત સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.      અમેરિકાના ટેક્સાસ ખાતે રહેતા રજનીકાંતભાઈ પટેલ ની વડોદરાના સમા અભિલાષા વિસ્તારમાં ક્રેક્ટસૅ પાર્ક ખાતે આવેલી દુકાન વર્ષ 2008માં હરીશ મગનભાઈ હુદલાણી (યોગી નગર સોસાયટી, ગોદરેજ હોલ પાસે,ફતેગંજ) ને 11 મહિના માટે કોન્ટ્રાક્ટ કરી … Read more

error: Content is protected !!