વડોદરા: S-gene ડિટેક્ટ કરવાવાળી RTPCR કીટ થી "ઓમિક્રોન"નું ઝડપી નિદાન

[ad_1] વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર કોરોનાવાયરસ નો નવો વેરિયન્ટ (B.1.1.529) નોંધાયો છે આ વેરિઅંટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ વેરીઅંટ ઓફ કંસર્ન ગણી તેને ગ્રીક લેટર”ઓમિક્રોન” નામ આપ્યું છે ત્યારે કોરોનાવાયરસ નો આ નવો વેરિઅંટ હાલની RTPCR ની કીટમાં પકડાતો નથી તેવી વિગતો બહાર આવતા ખાસ પ્રકારની અને હાલમાં તમિલનાડુમાં જે નવી કીટ નો … Read more

વડોદરા: મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માંથી શિક્ષકોને મુક્તિ આપવા રજૂઆત

[ad_1] વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર વડોદરા શહેરમાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. તે સમય શિક્ષણ સમિતિના શિક્ષકોને બી.એલ.ઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે શિક્ષકોને આ વર્ષે ખોટી રીતે મેસેજ આપી તેમજ સુધારણા કાર્યક્રમોમાં ગરૂડા એપમાં ફોર્મ ડાઉનલોડ કરવાની પણ જવાબદારી સોંપી છે. તેને કારણે શિક્ષકોએ આજે આ કામગીરીમાંથી મુક્તિ … Read more

સુરત: જુના ઝઘડાની અદાવતમાં યુવાનના મોપેડની તોડફોડ કરી તલવારના ચાર ઘા ઝીંકનાર માથાભારે ચિના, તેના ભાઈ સહિત પાંચની ધરપકડ

[ad_1]   સુરત, તા. 03 ડિસેમ્બર 2021 ગુરુવાર સુરતના આંબાવાડી કાલીપુલ વિસ્તારમાં સોમવારે મધરાતે માથાભારે ચિનાની ગેંગે જુના ઝઘડાની અદાવતમાં યુવાનના મોપેડની તોડફોડ કરી તેને તલવારના ચાર ઘા ઝીંક્યા હતા. અગાઉ પોલીસ પર પણ હુમલો કરનાર ચિનાની ગેંગના ચાર સાગરીતોની સલાબતપુરા પોલીસે ધરપકડ કર્યા બાદ સૂત્રધાર ચિના, તેના ભાઈ સહિત પાંચની ગતરોજ ધરપકડ કરી હતી. … Read more

'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 5 ડિસેમ્બર સુધી લંબાવાયો

[ad_1] ભરૂચ: ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૮-૧૯ વયજુથના વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નોંધણી કરે તે માટે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ – ૨૦૨૨ તા.૦૧/૧૨/૨૦૨૧ થી તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં ફોર્મ નં.૬-૩૧૧૧૦, ફોર્મ નં.૭-૮૫૦૮, ફોર્મ નં.૮-૯૯૧૯ અને ફોર્મ નં.૮ક-૨૬૫૮ મળેલ છે. જિલ્લામાં આ સમયગાળા દરમ્યાન બુથ લેવલ ઓફિસરો પાસે નાગરિકોના ઘેર-ઘેર … Read more

જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલા ઓમીક્રોનના શંકાસ્પદ દર્દીના ઘર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિષયક કામગીરી

[ad_1] જામનગર, તા. 3 ડિસેમ્બર 2021 શુક્રવાર જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ કે જેઓ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરીને જામનગર આવ્યા પછી તેઓ કોરોના સંક્રમિત બની ગયા છે, અને 1 તેઓને ઓમીક્રોન ના શંકાસ્પદ દર્દી ગણીને જામનગરની જી.જી હોસ્પિટલ ના અલાયદા વોર્ડ માં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમના પરિવારની પાંચ વ્યક્તિ સહિત દસને … Read more

જામનગરમાં વુલન મિલ નજીક પ્લાસ્ટિકના ભંગારના વાડામાં આગનું છમકલું

[ad_1] જામનગર તા, 3 ડિસેમ્બર 2021 શુક્રવાર જામનગરમાં દિગજામ મિલર રોડ પર આવેલા  ભંગારના વાડામાં રખાયેલા પ્લાસ્ટિક અને લાકડા તથા પુઠાના ભંગારના જથ્થામાં અકસ્માતે આગ લાગી હતી. ફાયરબ્રિગેડ દોડી જઇ પાણીના એક ટેન્કર વડે આગ ને બુજાવી છે. આગના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દીગજામ મિલ રોડ પર મહાકાળી મંદિર પાસે આવેલા જય માતાજી … Read more

જામનગરથી મુંબઈ હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓએ 72 કલાક પહેલાનો કોરોના નેગેટિવ રિપોર્ટ આપવો પડશે

[ad_1] જામનગર, તા. 3 ડિસેમ્બર 2021 શુક્રવાર જામનગરથી મુંબઈ પ્રતિદિન એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપડે છે, અને મુંબઈથી જામનગર આવે છે. ત્યારે મુંબઈ સહિત મહારાષ્ટ્ર તરફ જનારા મુસાફરોએ 72 કલાક પહેલાંનો આર. ટી.પી. સી. આર. નેગેટિવ કોવિડ રિપોર્ટ રજૂ કરવા સૂચના અપાઇ છે. જામનગર થી મુંબઈ તરફ જનારા મુસાફરો એ 72 કલાક પહેલા નો કોરોના આર. … Read more

મને મારા હાથ મળી ગયા’..સ્વ. ધાર્મિક તેના હાથ થકી મારામાં જીવી રહ્યો છે'…અંગદાનમાં હાથ મેળવનાર પૂણેના યુવાનને અવર્ણનીય ખુશી મળી

[ad_1] સુરત, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર ‘શું 14 વર્ષીય બાળકના હાથોનું ટ્રાન્સપ્લાન્ટ 32 વર્ષીય વ્યક્તિના શરીરમાં શક્ય છે? આ પ્રશ્ન સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને મુંઝવણમાં મૂકી દે એવો છે. તો આનો જવાબ છે, ‘હા, આવું શક્ય છે.’ આ મિરેકલ જેવી ઘટના હકીકતમાં બની ચૂકી છે. ગત ઓકટોબર માસમાં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર … Read more

જામનગર પંથકમાં વીજતંત્ર દ્વારા સતત પાંચમા દિવસે ચેકિંગ દરમિયાન વધુ 18.90 લાખની વીજચોરી પકડાઈ

[ad_1] જામનગર, તા. 3 ડિસેમ્બર 2021 શુક્રવાર  જામનગર શહેર અને જિલ્લામાં વીજ તંત્ર દ્વારા સતત પાંચમા દિવસે પણ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને આજે વધુ 18.90 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન વીજચોરીના આંક એક કરોડને પાર પહોંચ્યો છે. વીજતંત્ર દ્વારા સોમવારથી વ્યાપક પ્રમાણ વીજ ચોરી અંગે દરોડા પાડવામાં … Read more

આવતીકાલે શનિવારે થનારું વર્ષ 2021નું અંતિમ સૂર્ય ગ્રહણ: ભારતમાં દેખાશે નહીં

[ad_1] જામનગર, તા. 3 ડિસેમ્બર 2021 શુક્રવાર આ વર્ષ નુ અંતિમ સૂર્ય ગ્રહણ શનિવાર ના રોજ સવારે 114 કલાકે શરુ થસે અને બપોરે 3 વાગ્યે પુર્ણ થશે. વૃશ્ચિક રાશિ મા થનાર આ ખંડગ્રાસ અને ખગ્રાસ ગ્રહણ ભારત ના કોઈ ભાગ મા દ્રશ્યમાન થશે નહી. વર્ષ 2021 નુ આ છેલ્લુ ગ્રહણ હશે. આ સૂર્ય ગ્રહણ એન્ટાર્કટિકા … Read more

error: Content is protected !!