અમદાવાદમાં કોરોનાના નવા બાર કેસ નોંધાયા

[ad_1]         અમદાવાદ,શનિવાર,4 ડિસેમ્બર,2021 અમદાવાદમાં શનિવારે કોરોનાના નવા બાર કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ મોત થયુ નથી.તેર દર્દી કોરોના મુકત થતા ડીસ્ચાર્જ અપાયો હતો.શહેરમાં ત્રણ દિવસમાં કોરોનાના ૪૨ કેસ નોંધાયા હતા.શહેરના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૯૮૬ લોકોને કોરોના રસીનો પહેલો અને ૧૫૬૬૭ લોકોને બીજો ડોઝ એમ કુલ મળી ૧૯૬૫૩ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.ઘર … Read more

ઉત્તરઝોનમાં બીઆરટીએસ બસ સ્ટોપના સમારકામને લઈ ટ્રાફિક જામની સ્થિતિ

[ad_1]         અમદાવાદ,શનિવાર,4 ડિસેમ્બર,2021 શહેરના ઉત્તરઝોનમાં બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર ચાલી રહેલા સમારકામને લઈ રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે.બીઆરટીએસ બસના કાફલામાં નવી ૬૦ જેટલી ઈલેકટ્રીક મીડી બસ જોડવામાં આવી છે.આ બસને બસ સ્ટોપ ઉપર લગાવવામાં આવેલા પતરાના શેડ નડતરરુપ હોવાના કારણે સમારકામ કરવામાં આવી રહ્યુ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા … Read more

અડાજણમાં મહિલા ગેંગ ચોરી કરવા ઘૂસી, મોપેડ પર પીછો કરી બાળા સહિત બેને પકડયા

[ad_1]   – શંકાસ્પદ હિલચાલ જણાતા રહીશોએ બુમાબુમ કરી – રહીશોમાં બુમરાણથી મહિલા-યુવતીઓ બે રીક્ષામાં બેસી ભાગીઃ મોપેડ પર પીછો કરી મજુરા ગેટ પાસે 10 વર્ષની બાળા સહિત બે પકડાયા – બાળકી પકડાતા જ પેટમાં દુઃખાવાનું નાટક કરી હાથ-પગ પછાડવા લાગતા નવી સિવિલમાં ખસેડાઇ          સુરત :  અડાજણ વિસ્તારની સોસાયટીમાં  મહિલાઓ અને યુવતીઓની ટોકળી સાથે … Read more

દુષ્કર્મનો ભોગ બનેલી તરુણીનો12 વીકના ગર્ભને ટર્મિનેટ કરવા કોર્ટે મંજુરી આપી

[ad_1] સુરત કીમ વિસ્તારની 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે યુવાને દુષ્કર્મ કરી તરછોડી દીધી હતી સુરત જિલ્લામાં કીમ પોલીસ મથકની હદમાં દુષ્કર્મનો ભોગ બનનાર તરૃણીના 12અઠવાડીયાના ગર્ભને ટર્મિનેટ કરવાની પરવાનગી માંગતી અરજીને આજે અદાલતે મંજુરીની મહોર મારી જરૃરી કાળજી રાખવા સહિતના નિર્દેશ આપવામાં આવ્યો છે. કીમ પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતા આરોપી નિલેશ … Read more

ખોખરામાં ખોદકામમાં ગેસ લાઇન લીકેજ, રસ્તો બંધ કરાયો

[ad_1] અમદાવાદ,તા.04 ડિસેમ્બર 2021,શનિવાર ખોખરા-હાટકેશ્વર માર્ગ પર રૂક્ષમણિબહેન હોસ્પિટલ પાસે આવેલી સહદેવ સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા ખોદકામ હાથ ધરાયું હતું. જેમાં શનિવારે જેસીબી મશીનથી ગટર, પાણી, વીજ અને ગેસ લાઇનમાં લીકેજ થઇ જતા દોડધામ મચી હતી. પોલીસે રસ્તો બંધ કરીને વાહનોની અવર-જવર રોકી હતી. સોસાયટીના રહીશોને ઘરની અંદર રહેવાની સહાલ અપાઇ હતી. જોકે સમયસર મરામત … Read more

ખાણની લીઝની માલિકી ઘણીવાર બદલાઈ ગઈ હોવા છતાં વરસો પૂર્વેના ખોદકામની અત્યાારે માપણી કરી હાલના કબજેદાર પાસે ઉઘરાણું

[ad_1]   (પ્રતિનિધિ તરફથી) અંમદાવાદ,શનિવાર ગુજરાત સરકારના ખાણ અને ખનીજ વિભાગે વરસો પહેલા ઉત્ખનન માટે આપવામાં આવેલા બ્લૉકની માલિકી બદલાઈ ગયા પછી તેમાં થયેલા ઉત્ખનનની માપણી કરીને તેના પ્રમાણમાં હાલના કબજેદાર પાસેથી રોયલ્ટીની ઉઘરાણી કરવા માંડી છે. પરિણામે વર્તમાન ખાણ માલિકો તેમનાથી નારાજ થવા માંડયા છે અને લડાયક મૂડમાં આવવા માંડયા છે. લીઝ પર આપેલા … Read more

સુરેન્દ્રનગરમાં દુબઈ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી આવેલા 17 લોકોને કવોરન્ટાઈન કરાયા

[ad_1] વિદેશથી આવનારા લોકોને હોમ આઇસોલેશનમાં રખાયા ટેસ્ટિંગમાં તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો :  ગાઇડલાઇનના કડક પાલન માટે સૂચના સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં દુબઈ અને કેનેડાથી આવનારા ૧૭ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસનાં નવા વેરીઅન્ટ ઓમીક્રોનની દહેશત વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ સાબદું બન્યું છે. વિદેશથી આવેલા આ ૧૭ જેટલી વ્યકિતને ૧૪ દિવસ માટે … Read more

સેનેટની ટ્રેડ યુનિયન કેટેગરીની ચૂંટણી યોજાઈ પણ યુનિ.સત્તાધીશોએ પરિણામ જાહેર ના કર્યુ

[ad_1] વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ટ્રેડ યુનિયન કેટેગરીની એક બેઠક માટે આજે ચૂંટણી યોજાઈ હતી.જોકે મત ગણતરી બાદ યુનિવર્સિટી સત્તાધીશોેએ પરિણામ જાહેર કરવાનો ઈનકાર કરી દીધો હતો.જોકે વિજેતા ઉમેદવારે બિન સત્તાવાર રીતે યુનિવર્સિટી હેડ ઓફિસની બહાર પોતાની જીતની ઉજવણી કરી નાંખી હતી. મળતી વિગતો પ્રમાણે ટ્રેડ યુનિયન કેટેગરીમાં ગજેન્દ્ર ભટ્ટ, નઈમ શેખ અને વિપિન ચંદ્ર પટેલ … Read more

વલસાડ જિલ્લાની 334 ગ્રામપંચાયત ની ચૂંટણી માટે 2225 ઉમેંદવારો સરપંચ પદ માટે જ્યારે 6542 વોર્ડ સભ્યો માટે ફોર્મ ભરાયા

૧૯ ડિસેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જે માટે દરેક જગ્યા ઉપર અત્યારથી જ ગ્રામીણ કક્ષાએ રાજકારણ ગરમાયું છે આજે શનિવાર તારીખ ૪ ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની સરપંચ પદની ઉમેદવારી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાને લઈને વલસાડ જિલ્લાના તાલુકાઓમાં 2225 જેટલા ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છેવલસાડ જિલ્લાના છ તાલુકાની … Read more

ભારતીય જળસીમામાં ઘુસણખોરી કરનારા 18 પાક. માછીમાર પકડાયા

[ad_1] પોરબંદર, : ભારતની જળસીમામાંથી અનેક વખત પાકિસ્તાની માછીમારોની અટકાયત કરવામાં આવે છે ત્યારે શુક્રવારે કોસ્ટગાર્ડને મળેલી માહિતિ મુજબ કાર્યવાહી કરીને બે પાકિસ્તાની ફિશિંગ બોટ અને તેમાં રહેલા 18  જેટલા માછીમારોની અટકાયત કરીને ઓખા લાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.  ભારતીય જળસીમામાં પાકિસ્તાનની બે બોટો માછીમારી કરતી હોવાની માહિતિ કોસ્ટગાર્ડની ફાસ્ટ પેટ્રોલ વેસલ અરિંજયને મળી … Read more

error: Content is protected !!