અમદાવાદમાં કોરોનાના નવા બાર કેસ નોંધાયા

On: December 4, 2021 11:11 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,શનિવાર,4 ડિસેમ્બર,2021

અમદાવાદમાં શનિવારે કોરોનાના નવા બાર કેસ નોંધાયા
હતા.કોરોનાથી એક પણ મોત થયુ નથી.તેર દર્દી કોરોના મુકત થતા ડીસ્ચાર્જ અપાયો
હતો.શહેરમાં ત્રણ દિવસમાં કોરોનાના ૪૨ કેસ નોંધાયા હતા.શહેરના રસીકરણ કેન્દ્રો
ઉપરથી ૩૯૮૬ લોકોને કોરોના રસીનો પહેલો અને ૧૫૬૬૭ લોકોને બીજો ડોઝ એમ કુલ મળી ૧૯૬૫૩
લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.ઘર સેવા વેકિસનેશન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં
કુલ ૪૧૩૯ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા મ્યુનિ.તંત્ર તરફથી ૩૬૨૪ લોકોને કોરોના વેકિસન
અપાઈ હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!