Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

છેલ્લા 10 વર્ષ થી ચાણોદ અંબે માતા મંદિરે નવરાત્રીમાં નવમાં નોરતે આરતી અને 11 કુવારીકાઓને ભોજન કરાવતા ગોયેલ દંપતિ 

On: October 24, 2023 1:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નવરાત્રી એ માં શક્તિની આરાધના પર્વ માં અનેક લોકો અનોખી રીતે માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક કર્યો કરે છે કોઈ ભજન કીર્તન તો કોઈ આરતી પૂજા તો કોઈ મહાપ્રસાદ તો કોઈ નવે નવ દિવસ ઉપવાસ રાખી ને ગરબા કરતા હોય છે ત્યારે વાપીના ગોયેલ દંપતિ દ્વારા નવરાત્રી ના દિવસો દરમ્યાન ચાણોદ કોલોની ખાતે આવેલા માતાજીમાં મંદિરે આરતી પૂજા કર્યા બાદ નવમાં ડીને 11 કુંવરિકા બાળા ઓને પ્રસાદ વિતરણ કરાય છે .

રાજેશભાઇ ગોયેલ અને તેમના ધર્મ પત્ની લક્ષ્મીબેન ગોયેલ દ્વારા નવરાત્રીના માં અંબે ના આશીર્વાદ માટે આરતી પૂજા ખૂબ ભક્તિભાવ પૂર્વક કરવામાં આવે છે.ગોયેલ પરિવાર માને છે કે માં ના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રી જેવું એકે પણ ધાર્મિક પર્વ નથી.9 દિવસ સુધી સતત રાજેશભાઇ અને લક્ષ્મીબેન ગોયેલ દ્વારા ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચના કરવામાં આવે છે અષ્ટમીના દીને મહા આરતી ચાણોદ અંબેમાતા મંદિરે દર વર્ષે તેમના તરફ થી આયોજિત કરવામાં આવે છે .આ વર્ષે પણ તેમના પરિજનો અને ગોયેલ દંપતી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ નવમીના દીને મંદિર પરીશર માં તેમજ તેમની કંપનીમાં કુલ 11 કુવારીકા બાળાઓ ને બ્રહ્મભોજન કરાવવામાં આવે છે આજે ગોયેલ દંપતી દવારા મંદિરે 11 બાળા ને માતાજીના અંશ માનીને તેમની પૂજા કર્યા બાદ ખૂબ ભક્તિ ભાવ પૂર્વક પ્રસાદ નો લાભ આપવામાં આવ્યો છે ગોયેલ દંપતી વર્ષોથી માતાજીની આરાધના કરે છે અને આગામી વર્ષોમાં પણ તેઓ માતાજીની આરાધના કરતા રહશે આ વર્ષે પણ તેમના દ્વારા ચાણોદ અંબેમાતા મંદિરે ભક્તિભાવ પૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!