Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અકસ્માત મામલો બે ઇજા ગ્રસ્તને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

On: September 5, 2022 2:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અમદાવાદ થી મુંબઈ પરત થઈ રહ્યા હતા ત્યારે ચારોટી નજીક સૂર્યા નદીના બ્રિજ ઉપર અકસ્માત સર્જાતા બેના મોત થયા જેમાં સાયરસ મિસ્ત્રી નો સમાવેશ થાય છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટના અંગે જાણકારી  મળતા ઉદવાડા અગિયારીના દસ્તુરજી સહિતના પારસી અગ્રણીઓ હોસ્પિટલ ઉપર પહોંચ્યા હતા 

ચારોટી પાસે થયેલા અકસ્માતમાં બે  ઇજાગ્રસ્તો માં ડૉ.દારાયસ દિનશા પંડોલ,ડૉ અનાહિતા દારાયાસ પંડોલ

નો સમાવેશ થાય છે જેમને સારવાર માટે વાપીની રેમ્બો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર માટે તબીબો સારવાર શરૂ કરી છે 

ઘટના ની જાણકારી મળતા જ હોસ્પિટલ આવી પહોંચેલા પારસી સમાજના ધર્મગુરુ દસ્તુરજી એ જણાવ્યું કે સાયરસના જવા થી સમાજને મોટી ખોટ પડી છે એટલુંજ નહિ તે મુંબઈ ગયા તે પહેલાં સવારે ઉદવાડા ઇરાનશાહ દર્શને પણ આવ્યા હતા અને બપોરે તેના મોતના સમાચાર જાણી ખૂબ આઘાત લાગ્યો છે .તેમના પત્ની માતા પુત્રને આઘાત સહન કરવાની ઇરાનશાહ શક્તિ આપે એવું દસ્તુરજી એ જણાવ્યું હતું 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!