
આજકાલ સોસીયલ મીડિયા એ અભિવ્યક્તિ ઠાલવવા માટે નું માધ્યમ બની ચૂક્યું છે ત્યારે માત્ર યુવા વર્ગ નહિ પરંતુ શિક્ષકો અને પ્રોફેસરો પણ પોતાની લાગણી અભિવ્યક્ત કરતા થયા છે ત્યારે આજે શિક્ષક દિન નીમિત્તે લોકોએ શિક્ષકોને અઢળક શુભેચ્છા સંદેશ આપ્યા પણ શિક્ષક દ્વારા યોગ્ય વિધાર્થી માટે કંઈક લખાયું હોય એ બહુ મહત્વનું કહી શકાય એ પણ આજના શિક્ષક દીને ..
ધરમપુર વનરાજ કોલેજના પ્રોફેરસ ડો.ચન્દ્રહાસ નાયક દ્વારા તેના સોસીયલ મીડિયામાં એક પોષ્ટ મુકવામાં.આવી છે જેમાં ગુરુના માટે સદા સમર્પિત રહેનાર વિનમ્ર લાગણીશીલ કેવો હોવો જોઈ તે માટે તેમણે નજરે જોયેલું અનુભવેલું દ્રષ્ટાંત આપી ને લખવામાં આવ્યું છે ભર તાપ આયોજીત ગરબા વખતે પ્રખર તડકામાં ઉભેલા એક મહિલા.પ્રોફેસર માટે એક વિધાર્થી કલાકો સુધી સમર્પિત ભાવે છત્રી લઈને ઉભો રહે છે અને એ વિધાર્થી આજે રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખૂબ આગળ છે એ છે

ધરમપુરના પ્રભાકર યાદવ જે હાલે વલસાડ જિલ્લા.યુવા ભાજપના મહા મંત્રી છે અને ગૌરક્ષકો અને સેવકોમાં.પણ કહું ઉમદા કામ કરી રહ્યા છે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે તો બધા લખે પણ એક શિક્ષક જ્યારે કોઈ વિધાર્થી માટે લખે ત્યારે એ ચોક્કસ પણે કહેવું ખૂટે કે શિક્ષક એ કોઈ તો ઉચ્ચ કોટિના ગુણ તે વિધાર્થીમાં નિહાળ્યા ચોક્કસ પણે હશે ..





