સુખાલા ગામે દરેક ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા એવા સાઈ મંદિર નો 13મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે માટે ની પૂર્વ તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

સાઈધામ- સુખાલા(ગાર્ડન)માં નિર્મિત સાઈમંદિર નો 13 મો , રાધાકૃષ્ણ મંદિર નો 12 મો અને સીતારામ મંદિર નો 11 મો પાટોત્સવ પૂજા તા-1/6/2022 ના બુધવાર ના દીને 10:15 કલાકે ;આરતી 12:00 કલાકે અને મહાપ્રસાદ 12:30 કલાકે રાખવામાં આવેલ હોઈ ગામના તથા આજુબાજુ ગામના ભાવિક ભક્તો ને ભાવભર્યું આમંત્રણ છે.









