Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગર શહેરમાં પ્રીકોશન ડોઝ ની કામગીરી 91.19 ટકા

On: January 26, 2022 5:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– 15થી 18 વર્ષની વયના તરુણો માટેના ડોઝની 62.35 ટકા કામગીરી સંપન્ન

જામનગર તા. 25

જામનગર શહેર-જિલ્લામાં વેક્સિનેશન ની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે ત્યારે આજ સુધીમાં 91.19 ટકા લોકોએ પ્રીકોશન ડોઝ મેળવી લીધો છે. જ્યારે 62.35 ટકા બાળકોએ વેક્સિનેશન કરાવી કરાવ્યું છે.

જામનગરમાં કોરોનાના કેસનો રાફડો ફાટયો છે, ત્યારે આરોગ્ય શાખા દ્વારા અનુસંગિક  કામગીરી કરવામાં આવી રહી છે,  શહેરમાં 11 જેટલા સંજીવની રથ દોડતા કરવામાં આવ્યા છે. ઉપરાંત શહેરના અલગ-અલગ  વિસ્તારોમાં ધન્વંતરિ રથ પણ દોડાવવાવા માં આવી રહ્યા છે. આ કામગીરી દરમિયાન 18 વર્ષથી ઉપર ના કુલ 5,10,497 લોકો ના લક્ષ્યાંક સામે 5,20,792 લોકોએ વેકસીન નો ડોઝ લીધો હોવાથી ટકાવારી 102ની થવા પામી છે. જ્યારે બીજા ડોઝ માં 4,72,159 માંથી 2,41,391 લોકોએ ડોઝ મેળવી લેતાં ટકાવારી જોઈએ તો 80.66 ની થવા પામી છે.

તથા પ્રિકોશન ડોઝ માં 11,000 ના લક્ષ્યાંક સામે 10,031 લોકો એ વેકસીનેશન કરવી લેતાં 91.19 ટકા કામગીરી પૂર્ણ થવા પામી છે. જ્યારે 15 થી 17  વર્ષ ના બાળકો માં 35,260ના લક્ષ્યાંક સામે 21,887 બાળકો એ વેકસીનેસન કરવી લીધું છે.એટલે તેની ટકાવારી 62.36 થાય છે.

ઉપરાંત લોકોની સુવિધા માટે 104 નંબરની હેલ્પલાઇન પણ કાર્યરત છે. જ્યાં ફોન કરવાથી આરોગ્ય વિભાગની ટિમ ઘરે આવીને  દવા આપી જાય છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!