Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સુરત: પાંડેસરાના આધેડે ઇલેક્ટ્રીક વાયર પકડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

On: November 30, 2021 3:05 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 30 નવેમ્બર 2021 મંગળવાર

પાંડેસરાની જીઆઇડીસીમાં રહેતા એક રિક્ષાચાલકે દેવું વધી જતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રિક્ષાચલાક રીક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતો હતો અને પુત્રીના અભ્યાસ માટે ઘર વેચી નાંખ્યુ હતુ. જેના કારણે દેવું વધી ગયું હતું પરંતુ માથે દેવું થઇ જતા પરિવારે આધેડને ઘરમાંથી કાઢી મુક્યો હતો. છેલ્લા અઠવાડિયાથી ફૂટપાથ ઉપર રહીને જીવન ગુજરાતા આ આધેડે ઇલેક્ટ્રીક વાયર પકડીને આત્મહત્યા કરી લીધી હતી.

   

આ અંગે મળતી માહિતી અનુસાર પાંડેસરા જીઆઇડીસીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના જબલપુર નો રહેવાસી શફરત અલી બાબુખાન છેલ્લા 20 વર્ષથી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ તેમની પુત્રીને ભણાવવા માટે પોતાના ત્રણ ઘર વેચી નાંખ્યા હતા, જેના કારણે  દેવું થઇ જતાં ઘરમાં કંકાસ વધ્યો હતો. શફરતભાઇને તેમની જ પત્ની અને પુત્રીએ ઘરમાંથી કાઢી મુક્યા હતા. 

છેલ્લા બે મહિનાથી શફરતભાઇ જબલપુરમાં ભટકી રહ્યા હોવાછતાં પરિવારને જરા પણ દયા આવી ન હતી. છેલ્લા સાત દિવસથી તે સુરતના વિવિધ રસ્તાઓના ફૂટપાથ ઉપર રહીને પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. અંતે જીંદગી થી કંટાળીને શફરતભાઇએ એક ઇલેક્ટ્રીક વાયર પકડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલીક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં શફરતભાઇએ ડોક્ટરોને પણ પોતાની આપવીતી  કહેતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. હાલમાં શફરતઅલીને સિવિલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

શફરતઅલીએ નવી સિવિલમાં ડોક્ટરોને કહ્યું હતું કે, મારા ઘર મારા સસરાએ જ ભાગ્યું છે. મારો પરિવાર મારો રહ્યો નથી. મારા સસરા બીએસએનએલ કંપનીમાં નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત છે.તેમની પાસે વધારે રૂપિયા હોવાથી મારા પરિવારને મારાથી દૂર કરી નાંખ્યો છે. જેથી જીંદગી જીવવામાં હવે મને રસ રહ્યો નથી એટલે જ આત્મહત્યા કરી હતી પરંતુ સંજોગોવસાત બચી ગયો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!