વાપી ખાતે ૧૭ મી એપ્રિલે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દિક્ષાંત સમારોહ ઃ પૂજ્ય નૌતમસ્વામીજી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજરી આપશે
વાપી તારીખ : ૧૫-૪-૨૦૨૨ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આગામી તારીખ ૧૭ – ૦૪ ૨૦૨૨ ને રવિવારના રોજ વાપી ખાતે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન તથા દિક્ષાંત સમારંભનું આયોજન થયું છે . આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિ અધ્યક્ષ પૂ . નૌતમસ્વામીજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ … Read more




