Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સગીરા પર દૂષ્કર્મના ગુનાના દોષિત આરોપીને આજીવન કેદની સજા

[ad_1] મહેસાણા,તા.23 ચાર વર્ષ અગાઉ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઈ અલગ અલગ સ્થળે તેની ઉપર અવારનવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવ્યો હતો.આરોપીને આજીવન કેદની સજા અને રૃ.૧૦ હજારના દંડ ફટકાર્યો હતો. જોટાણા પંથકમાં રહેતા એક પરિવારની સગીર વયની દિકરી મરતોલી શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી.તેણીને લલચાવીને ગત તા.૨૬-૧૨-૨૦૧૮ના … Read more

નાગલપુરના બેે ડીપી રોડ રદ કરવાની માંગણી ટીપી કમિટીમાં નામંજૂર

[ad_1] મહેસાણા, તા.23 મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં બે ડીપી રોડનો વિવાદ સર્જાયો હતો. પાલીકાની ટાઉન પ્લાનીંગ કમિટીની ૬૯ દિવસ પહેલાં મળેલી બેઠક બાદ આખરે ઠરાવ લખાયા હતા. જેમાં વિવાદિત બન્ને ડીપી રોડ રદ કરવાની ભાજપના દંડક સહિત અરજદારોની માંગણી ફગાવી અરજી નામંજુર કરવામાં આવી હતી. અંતે ઉપપ્રમુખ અને શાસક પક્ષના નેતાની માંગણી સ્વિકારાઈ હતી અને … Read more

મહેસાણા જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ રાખવા 9 દિવસ માટે નિયમો બનાવાયા

[ad_1] મહેસાણા,તા.23 સુપ્રિમકોર્ટના આદેશ અનુસાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ અને વન મંત્રાલયે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણમાં રાખવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. મહેસાણા જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણના નિયમોનો કોઈ જ અમલ થતો નથી. તેવામાં વહિવટીતંત્રએ માત્ર ૯ દિવસ માટે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણના નિયમો બનાવીને તેનો અમલ કરવા તાકીદ કરતુ જાહેરનામુ બનાવીને સંતોષ માન્યો છે. ધ્વનિ … Read more

અમે ભાજપને લાવવા મહેનત કરી હતી નારણપુરા રોડ પહોળો કરવા મામલે મેયરને રહીશોએ આવેદનપત્ર આપ્યું

[ad_1]         અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022 અમદાવાદના નારણપુરા રેલવે ક્રોસિંગથી ગામ સુધીના ૮૦ ફૂટના રોડને પહોળો કરી સો ફૂટનો કરવાના મ્યુનિ.ના નિર્ણય સામે વિરોધ કરતુ રહીશો દ્વારા મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.અમે ભાજપને સત્તામાં લાવવા મહેનત કરી હતી.રોડ મામલે અમને સાંભળવામાં ના આવતા અમારે ન છુટકે કોંગ્રેસ સાથે રહી રજુઆત કરવી પડે છે એવો આક્રોશ … Read more

ટેકનિકલ કોર્સીસઃ ૩૦ જુલાઈ સુધીમાં પ્રવેશ,૧લી ઓગસ્ટથી શૈક્ષણિક સત્ર

[ad_1] અમદાવાદ ઈજનેરી-ફાર્મસી સહિતના ટેકનિકલ કોર્સીસમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રવેશ પ્રક્રિયા માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા શીડયુલ જાહેર કરવામા આવ્યુ છે.જે મુજબ ૩૦મી જુલાઈ સુધીમાં ટેનિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાશે અને ૧લી ઓગસ્ટથી શૈક્ષણિક સત્ર શરૃ થશે. ધો.૧૨ સાયન્સ પછીના ઈજનેરી-ફાર્મસી સહિતના યુજી ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ પ્રક્રિયા માટેનું શિડયુલ દર … Read more

કોંગ્રેસે આવેદનપત્ર આપતા શાસકોની આંખ ખુલી અમદાવાદમાં પાણી પહોંચતું ન હોય એવા સ્થળોએ બોર બનાવવા મંજુરી

[ad_1] અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022 મંગળવારે વર્લ્ડ વોટર ડેના દિવસે અમદાવાદમાં ૨૪ કલાક પાણી આપવાની હાંકવામાં આવતી ગુલબાંગની વચ્ચે પુરતા પ્રેસરથી અનેક વિસ્તારમાં પાણી મળતુ ના હોવા અંગે કોંગ્રેસ તરફથી મેયરને આવેદનપત્ર અપાયુ હતું.આવેદનપત્ર અપાયાના એક દિવસ બાદ પાણી સમિતિની મળેલી બેઠકમાં શહેરમાં પાણી પહોંચતું ન હોય એવા સ્થળોએ નવા બોર બનાવવા રજુ કરવામાં આવેલી તાકીદની દરખાસ્ત … Read more

અમદાવાદમાં એક વર્ષમાં ૩૫૯ એચ.આઈ.વી.દર્દી ટી.બી.સંક્રમિત

[ad_1] અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022 ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસ તરીકે મનાવવામાં આવે છે.અમદાવાદમાં એક વર્ષમાં ટી.બી.ના ૧૮,૨૬૬ કેસ નોંધાવાની સાથે ૧૦૪૩ લોકોનાં મોત થયા છે.શહેરમાં ટી.બી.ના દર્દીઓને શોધવા માટે કરવામાં આવતી કામગીરી દરમ્યાન એક વર્ષમાં ૩૫૯ જેટલા એચ.આઈ.વી.દર્દીમાં ટી.બી.ના લક્ષણ જોવા મળતા તેમની સારવાર શરુ  કરવામાં આવી છે. દેશમાંથી વર્ષ-૨૦૨૫ સુધીમાં ટી.બી.ના રોગના નિર્મૂલનની કરવામાં આવેલી સરકારની જાહેરાતની … Read more

પાલોદર ગામે ચોસઠ જોગણી માતાજીનો પ્રાગટય દિવસ ઉજવાયો

[ad_1] મહેસાણા,તા.23 મહેસાણા જિલ્લાના યાત્રાધામ પાલોદર ગામે બુધવારે પાચમના દિવસે શ્રી ચોસઠ જોગણી માતાજીના પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પંચધાતુના રથમાં સવાર થઈ માતાજી મંદિરે પહોંચતાં આગી ચડાવવામાં આવી હતી. પાલોદર ગામે ચોસઠ જોગણી માતાજીની રથયાત્રા પંચધાતુના રથમાં સવાર થઈ માતાજી મંદિરે પહોંચી હતી. જ્યાં માતાજીને આગી ચડાવવામા આવી હતી. બપોરે વિશેષ આરતી કરવામાં … Read more

સંપન્ન લોકોની ભેંસની કાળજી લઈ બે પાંદડે થયેલા પ્રૌઢ પશુપાલકે લાલચમાં બધું ગુમાવ્યું

[ad_1] – ત્રણ મહિનામાં ત્રણ ગણાની સ્કીમમાં ગ્રાહકો લાવતો હતો – એસ.એસ.રોયલ લાઈફ મલ્ટીબીઝમાં ગ્રાહકો લાવનાર મૂળ ઓરિસ્સાના 54 વર્ષીય કિશન પ્રધાનની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ સુરત, : સુરતના કરાડવામાં એસ.એસ.રોયલ લાઈફ મલ્ટીબીઝના નામે કંપનીમાં રોકાણના ત્રણ મહિનામાં ત્રણ ગણાની સ્કીમમાં કંપની માટે ગ્રાહકો લાવનાર મૂળ ઓરિસ્સાના પ્રૌઢ પશુપાલકની ડિંડોલી પોલીસે લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે … Read more

પૂર્વ ઝોનમાં એક જ દિવસમાં બાકી વેરો વસુલવા ૧૪૪ મિલકત સીલ કરાઈ

[ad_1]   અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022 અમદાવાદ મ્યુનિ.દ્વારા બાકી મિલકતવેરાની વસુલાત માટે વિવિધ ઝોનમાં જે કરદાતાઓ મિલકતવેરો ભરપાઈ કરતા નથી એમની મિલકત સીલ કરી વેરાની વસુલાત કરવામાં આવી રહી છે. પૂર્વ ઝોનમાં આવેલા દેવ માણેક,પુષ્પમ એસ્ટેટ, રામદેવ એસ્ટેટ, સવધરીયા એસ્ટેટ, નાતાલવાલાની ચાલી, શિરોમણી કોમ્પલેકસ, સારથી એસ્ટેટ,રાધેશ્યામ એસ્ટેટ, મુકિતધામ એસ્ટેટ, બંધેજ ફાર્મ સહિતની કુલ ૧૪૪ મિલકત ટેકસ વિભાગ … Read more

error: Content is protected !!