Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરત સિટીમાં કોરોનાનો એકેય દર્દી હોસ્પિટલમાં દાખલ નથી

[ad_1] – સિટી અને ગ્રામ્યમાં વિતેલા 24 કલાકમાં એકેય કેસ નહીં – હવે 8 એક્ટીવ કેસ સુરત, : કોરોના મુક્ત બની રહેલા સુરત સિટીમાં હવે કોરોનાનો એકેય દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.સિટી અને જીલ્લામાં વિતેલા 24 કલાકમાં કોરોનાનો નવો એકેય કેસ નોંધાયો નથી.સુરત સિટી અને જીલ્લામાં હવે માત્ર 8 એક્ટીવ કેસ છે. આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા … Read more

ડ્રાયફ્રૂટના વેપારી સાથે રૂ.14.58 લાખની ઠગાઈ કરનાર અમદાવાદના વેપારીની ધરપકડ

[ad_1] – ફેસબુક પર જાહેરાત જોઈ ઓર્ડર આપ્યો હતો – ઓનલાઇન વેપાર કરતા અમદાવાદના વેપારી દિપેશ મકવાણાએ શરૂઆતમાં કાજુના બે ડબ્બા મોકલ્યા બાદ ઓર્ડરના પૈસા લઈ માલ મોકલ્યો જ નહોતો સુરત, : સુરતના વરાછા અશ્વનીકુમાર રોડ ખાતે ડ્રાયફ્રૂટની દુકાન ધરાવતા સુમુલડેરી રોડના વેપારી સાથે રૂ.14.58 લાખની ઠગાઈ કરનાર અમદાવાદના વેપારીની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી … Read more

મહેસાણા-પાટણ-ભિલડી રેલ સેક્શનનું વિધૃતિકરણ પુરૃ થયું

[ad_1] અમદાવાદ,તા.23 માર્ચ 2022, બુધવાર પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં મહેસાણા-પાટણ-ભિલડી સેક્શનમાં રેલવેના વિધૃતિકરણની કામગીરી પુરી થઇ ગઇ છે. આજે બુધવારે રેલવેના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરિક્ષણ કરીને કામગીરી અંગેની જાત માહિતી મેળવી હતી. આગામી સમયમાં આ ટ્રેક પર માલગાડી અને પેસેન્જર ટ્રેન વિધૃતિકરણથી ચલાવવામાં આવશે.  ભારતીય રેલવેમાં સો ટકા વિધૃતિકરણની કામગીરી ચાલી રહી છે. જેના અનુસંધાનમાં … Read more

આજે વિશ્વ ક્ષય દિવસ અમદાવાદમાં એક વર્ષમાં ટી.બી.ના ૧૮ હજાર ઉપરાંત કેસ,૧ હજારથી વધુનાં મોત

[ad_1] અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022 ૨૪ માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસ તરીકે મનાવવામાં આવે છે.વડાપ્રધાન દ્વારા વર્ષ-૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટી.બી.રોગ નિર્મૂલનને લઈ આહવાન કરવામાં આવ્યું છે.અમદાવાદમાં એક વર્ષમાં ટી.બી.ના કારણે ૧૮,૨૬૬ કેસ નોંધાયા હતા.ઉપરાંત સાદા અને હઠીલા ટી.બી.ના કારણે કુલ ૧૦૪૩ દર્દીનાં મોત થવા પામ્યા હતા. મ્યુનિ.ના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર તેજસ શાહની મળેલી પ્રતિક્રીયા મુજબ,ક્ષય નિર્મૂલન … Read more

બાલાસિનોરના બ્રેઇન ડેડ દર્દીની 2 કિડની, લિવર અને આંખોનું દાન કરાયું

[ad_1] – સ્થાનિક યુવાનને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી – સ્ટ્રોક આવતા વૃદ્ધને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા : અંગદાન માટે પરિવારનું કાઉન્સેલિંગ કરાયું બાલાસિનોર : બાલાસિનોરના ૭૧ વર્ષના વૃદ્ધને સ્ટ્રોક આવતા સુભાનપુરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઇન ડેડ જાહેર થતા તેમના પરિવાર દ્વારા દર્દીની બે કીડની, લિવર અને આંખોનું … Read more

અલંગ યાર્ડમાં ભંગાણ અર્થે આવતા જહાજમાંથી લાખ્ખોનો મુદ્દામાલ દરીયામાં જ ઉતારી લેવાયો

[ad_1] – અંતિમ સફરે આવતા જહાજોને નિશાન બનાવી દેશી ચાંચીયા કાળી કમાણી કરી રહ્યા છે – રાતના અંધારામાં જસપરા-મીઠીવીરડી વચ્ચે તંત્રની મીઠી નજર હેઠળ માલ પગ કરી જાય તે પહેલા જ પોલીસ ત્રાટકી! તળાજા : અલંગ-સોસિયા શિપબ્રેકિંગ યાર્ડમા અંતિમ સફરે આવતા જહાજો દેશી ચાચિયાઓ, મહિલાઓ સહિતની સ્થાનિક તસ્કર ગેંગ માટે કાળી કમાણી નું સાધન બની … Read more

પાંચ સ્કૂલોના વાલીઓએ એફઆરસી સમક્ષ ફી વધારાનો વિરોધ કર્યો

[ad_1] વડોદરાઃ એેફઆરસી દ્વારા વધુ ત્રણ વર્ષ માટે સ્કૂલોની ફી જાહેર થઈ રહી છે અને તેમાં વડોદરા શહેરની કેટલીક સ્કૂલોની ફીમાં વધારો કરાયો છે.આ સંજોગોમાં વાલીઓનો અસંતોષ સપાટી પર આવી રહ્યો છે. આજે શહેરની પાંચ સ્કૂલો સામે આજે વાલીઓનો એક મોરચો ડીઈઓ કચેરીના કેમ્પસમાં આવેલી એફઆરસી( ફી રેગ્યુલેશન કમિટિ)ની ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યો … Read more

વડોદરામાં મે મહિનામાં ૪૧ ડિગ્રીથી વધુ તાપમાનવાળા દિવસોની સંખ્યામાં ૩૪ ટકાનો વધારો

[ad_1] વડોદરાઃ ક્લાઈમેટ ચેન્જની વડોદરા પરની અસરો અંગે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી, પોલીટેકનિક , હોમસાયન્સ અને સોશિયલ વર્ક ફેકલ્ટીના સંશોધકોએ કરેલા એક અભ્યાસમાં એવુ તારણ નીકળ્યુ છે કે, મે મહિનામાં ગરમીની રીતે ભયજનક કહી શકાય(૪૧ થી ૫૪ ડિગ્રી)તેવા દિવસોની સંખ્યામાં ૩૪ ટકાનો અને જુન મહિનામાં ૫૬ ટકાનો વધારો થયો છે. સંશોધકોએ આ માટે ૧૯૬૯ થી ૧૯૭૮ વચ્ચેના … Read more

રાજકોટ: ભારતીય હવામાન વિભાગના કર્મચારીનું મિશન પ્રમોશન

[ad_1] રાજકોટ,તા.23 માર્ચ 2022,બુધવાર ભારતીય હવામાન વિભાગના પ્રશાસન દ્વારા ગ્રુપ-બી અને ગ્રુપ-સી અધિકારી તથા કર્મચારી પ્રમોશન મનસ્વી રીતે અટકાવી રાખેલ છે કેન્દ્ર સરકાર ના  CAT  ના ઓર્ડર પર સ્ટે લાવીને પ્રશાસન કે જે ગ્રુપ – એ ના અધિકારીઓના હાથમાં છે તે સમય સમય પર જે પ્રમોશન મળવું જોઈએ તે અટકાવી રાખેલ છે . જ્યારે ગ્રુપ- … Read more

અમદાવાદ: ચાંદલોડિયાના સિદ્ધિ વિનાયક રો-હાઉસમાંથી જુગાર રમતા 8ને સોલા પોલીસે ઝડપ્યા

[ad_1] અમદાવાદ,તા.23 માર્ચ 2022,બુધવાર ચાંદલોડિયાના સિદ્ધિ વિનાયક રો-હાઉસના ખુલ્લા ફળિયામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સોલા પોલીસે રેડ કરી 8 આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.25750ની રોક જમા લીધી હતી.  બાતમી આધારે પોલીસે રેડ કરી જગેન્દ્રસિંહ રાજપૂત, શુભમ આહીર, પ્રદીપસિંહ ભદોરીયા, સુનિલ જાટવ, જ્યેન્દ્રસિંહ રાજપૂત, પ્રમોદકુમાર ગુપ્તા, સચિન યાદવ અને વિક્રમ ભરવાડ વિરુદ્ધ … Read more

error: Content is protected !!