Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરામાં સેન્ટ્રલ લાઈટિંગ માટે 2 કરોડના ખર્ચે 1100 પોલ ખરીદાશે

[ad_1] – નવા વિસ્તારોમાં તેમજ શહેરમાં સેન્ટ્રલ ડિવાઈડર સાથેના નવા રોડ બનતા પોલની માંગ વધી  વડોદરા, તા. 02  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ 2022-23નું બજેટ તાજેતરમાં મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં શહેરના નવા મુખ્ય રસ્તાઓ અને કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં સેન્ટ્રલ અને સાઈડ લાઇટિંગ ના કામો અંગે આયોજન પણ જાહેર કરાયા છે. … Read more

રાજકોટના પાટીદાર આગેવાન અને ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા

[ad_1] રાજકોટ, તા. 02 માર્ચ, 2022, બુધવાર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નામના ધરાવતા કડવા પાટીદાર આગેવાન અને સૌરાષ્ટ્રની જાણીતી યુ.વી. ક્લબ સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. એડવોકેટ અને પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ અંતિમ ચિઠ્ઠીમાં ખૂબ જ ગંભીર આક્ષેપો કરીને આત્મહત્યા કરી લીધી છે.  આત્મહત્યા પહેલા તેમણે એક પ્રેસનોટ લખી … Read more

ગણતરીના દિવસોમાં જ આ તારીખથી શરૂ થશે કેશોદ-મુંબઈ ફ્લાઈટ સેવા

[ad_1] – કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રહેશે ઉપસ્થિત અમદાવાદ, તા. 02 માર્ચ, 2022, બુધવાર આગામી તા. 12મી માર્ચથી કેશોદ એરપોર્ટ પરથી કેશોદ-મુંબઇ ફ્લાઈટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ માટેના કાર્યક્રમમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપસ્થિત રહેવાના છે. એરપોર્ટ પાસે હજું ફ્લાઈટ માટેનું ટાઈમટેબલ નથી આવ્યું પરંતુ દૈનિક ફ્લાઈટ હશે. જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર … Read more

પોલેન્ડની બોર્ડર પર ફસાયેલા ભારતીયોની મદદે આવ્યો આ ગુજરાતી, કહ્યું- ચિંતા ના કરશો

[ad_1] નવી દિલ્હી, તા. 02 માર્ચ, 2022, બુધવાર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે સાતમો દિવસ છે. યુદ્ધના 6 દિવસ વિત્યા બાદ પણ રશિયા દ્વારા સતત યુક્રેન પર હુમલા કરવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે ભારત દ્વારા ‘ઓપરેશન ગંગા’ હેઠળ ફ્લાઈટ ઓપરેશનને વેગ આપવામાં આવ્યો છે. ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ … Read more

વડોદરા: અમદાવાદના પત્રકારના બંધ મકાનમા ચોરી: 57 હજારની મત્તા ચોરાઈ

[ad_1] વડોદરા, તા. 02  વડોદરા શહેરમાં તસ્કરો દિન-પ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ કામગીરી સામે પડકારો ફેંકી રહ્યા છે. તેવામાં વધુ એક ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો છે. શહેરના ભાયલી વાસણા રોડ ઉપર રાખેલા તસ્કરો પત્રકારના બંધ મકાનને નિશાન બનાવી રોકડ રૂપિયા તથા લેપટોપ સહિતની ચીજવસ્તુઓ મળી 57 હજારની મત્તા ચોરી ફરાર થઇ જવાનો બનાવ … Read more

રાજપૂત સમાજના રીક્ષાવાળા સાથે પેસેન્જર ભરવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં રાજપૂત ટ્રાવેલ્સ સંચાલકની ઓફિસમાં ઘુસી રોકડા રૂ.13 હજારની લૂંટ કરી

[ad_1] – તારા શેઠ ક્યાં છે કહી ગાળાગાળી કરી મહેતાજીને માર મારી રોકડ લૂંટી રીક્ષામાં બેસી ભાગતી વેળા ધમકી આપી-તારા શેઠને સમજાવી દેજે નહીં તો જાનથી મારી નાંખીશું ( પ્રતિનિધિ દ્વારા ) સુરત, બુધવાર રાજપૂત સમાજના રીક્ષાવાળા સાથે પેસેન્જર ભરવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બધેલ સમાજના ચાર રીક્ષાચાલકે સુરતના કાપોદ્રા નાના વરાછા પાસે સૌરાષ્ટ્રનગર સોસાયટીના … Read more

PG મેડિકલઃબીજા રાઉન્ડના પ્રવેશ રદ ૪૫૮ વિદ્યાર્થી મેરિટમાંથી દૂર કરાયા

[ad_1] અમદાવાદ, પીજી મેડિકલમાં પ્રવેશ માટેની રાજ્ય સરકારની  પ્રવેશ સમિતિની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ગઈકાલે જાહેર કરાયેલુ બીજા રાઉન્ડનુ સીટ એલોટમેન્ટ રદ કરી દેવાયુ છે.આ ઉપરાંત કેન્દ્ર સરકારની મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા ઓલ ઈન્ડિયા ક્વોટાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધા છે તેઓની યાદી જાહેર કરી છે અને જેમાં ગુજરાતના સ્ટેટ … Read more

વડોદરા: ચોલામંડલમ ફાઈનાન્સ સાથે 7.70કરોડ ઠગાઈ: કર્મચારીઓ સહિત 22 સામે ફરિયાદ

[ad_1] વડોદરા, તા. 02 લોનની જરૂરિયાતવાળા બોગસ ગ્રાહકો ઉભા કરી મિલકતના બોગસ વેલ્યુએશન રિપોર્ટ થકી 07.70 કરોડ ઉપરાંતની લોન મેળવી ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી આચરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ફરિયાદના આધારે પોલીસે કંપનીના કર્મચારી સહિત 22 શખ્સો વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે … Read more

ઉત્તર ગુજરાતના શિવાલયોમાં શિવભક્તોનુ ઘોડાપુર ઉમટયુ, ચારેય પ્રહોરની પૂજા યોજાઇ

[ad_1] મહેસાણા,તા.૧  ઉત્તર ગુજરાતના શિવાલયોન મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્ત ે રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. શિવમંદિરોમાં શિવભક્તોનુ ઘોડાપુર ઉમટયુ હતુ. મદિર પરિસરમાં ઘંટારાવ સાથે ઓમ નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદથી  ગુજી ઉઠયા હતા.મંદિરના પૂજારા અને બ્રાહ્મણો દ્વારા વહેલી પરોઢે પ્રાતઃ આરતી તથા સંધ્યા ટાણે સાયંઆરતી તેમજ ચારેય પ્રહોરની બ્રાહ્માણો દ્વારા વિવિધ મંત્રોચ્ચાર … Read more

વિજયનગરના સ્વયંભૂ વિરેશ્વર મંદિરે લોક મેળો ભરાયો

[ad_1] વિજયનગર,તા 1 વિજયનગરની ગિરિમાળાઓમાં સ્વયંભુ વિરેશ્વરના અતિ પુરાણા શિવમંદિરે  કોરોના મહામારીના બે વર્ષ બાદ આજે પહેલીવાર  મહાશિવરાત્રીએ લોક મેળો યોજાતા આ મહામેળે સ્થાનિકો,આદિવાસી ભાઈ-બહેનો તેમજ દૂર દૂરના અને જિલ્લાના ભવિકો ઉમટી પડયો હતો.  વિજયનગર પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. આજે મહાશિવરાત્રીએ વિજયનગર તાલુકામાં સવારથી જ શિવભક્તો પોતાના નજીકના શિવાલયોમાં જઈને શિવજીની પૂજા-અર્ચના કરી,દૂધ-જળ  … Read more

error: Content is protected !!