સ્કૂલોમાં ૧૦મીથી દ્વિતિય સત્ર પરીક્ષા ઃ ઓફલાઈન જ લેવાશે
[ad_1] અમદાવાદ કોરોનાની ત્રીજી લહેર ઓસરતા આજથી રાજ્યમાં ધો.૧થી૯ની સ્કૂલો ઓફલાઈન શિક્ષણ માટે શરૃ કરી દેવાઈ છે ત્યારે ૧૦મીથી સ્કૂલોમાં પ્રિલિમ-દ્વિતિય સત્રની પરીક્ષાઓ શરૃ થનાર છે.જે પણ સ્કૂલ કક્ષાએ ઓફલાઈન જ લેવાશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરીને જણાવવામા આવ્યુ છેકે આજથી રાજ્યમાં સ્કૂલો કલાસરૃમ શિક્ષણ માટે શરૃ કરી દેવાઈ છે. ધો.૧૦થી૧૨નુ ઓફલાઈન … Read more





