સ્કૂલોમાં ૧૦મીથી દ્વિતિય સત્ર પરીક્ષા ઃ ઓફલાઈન જ લેવાશે

[ad_1] અમદાવાદ કોરોનાની ત્રીજી લહેર ઓસરતા આજથી રાજ્યમાં ધો.૧થી૯ની સ્કૂલો ઓફલાઈન શિક્ષણ માટે શરૃ કરી દેવાઈ છે ત્યારે ૧૦મીથી સ્કૂલોમાં પ્રિલિમ-દ્વિતિય સત્રની પરીક્ષાઓ શરૃ થનાર છે.જે પણ સ્કૂલ કક્ષાએ ઓફલાઈન જ લેવાશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરીને જણાવવામા આવ્યુ છેકે આજથી રાજ્યમાં સ્કૂલો  કલાસરૃમ શિક્ષણ માટે શરૃ કરી દેવાઈ છે. ધો.૧૦થી૧૨નુ ઓફલાઈન … Read more

મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની આવક થતા ખેડૂતોનું કુમકુમ તિલકથી સ્વાગત કરાયું

[ad_1] મોડાસા,તા.7 અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડ ખાતે સીઝનમાં પહેલીવાર ઘઉંની આવક થતાં જ વેપારીઓમાં આનંદ પ્રસર્યો હતો. અને સોમવારના રોજ યાર્ડ ખાતે ઘઉં વેચવા ઉપસ્થિત ખેડૂતોનું મોડાસા યાર્ડ દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરાયું હતું. પ્રથમ દિવસે પાંચ જેટલા ખેડૂતો ઘઉંનો જથ્થો લઈ આવ્યા હતા. આગામી દિવસોમાં  મોટાપ્રમાણમાં યાર્ડ ખાતે વેચાણ અર્થે ઘઉંની આવક અને ભાવ … Read more

સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવના 10 કેસ : આરસોડા ગામના વૃધ્ધાનું મોત

[ad_1] હિંમતનગર તા. 7 સાબરકાંઠા જીલ્લામાં હવે ધીરે ધીરે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ રવિવારે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પ્રાંતિજ તાલુકાના આરસોડા ગામના વૃધ્ધાનુ મોત થતા તંત્ર દોડતુ રહ્યુ હતુ. સોમવારે સાબરકાંઠા જીલ્લામાં ૧૦ કેસો કોરોના પોઝીટીવ નોંધાયા છે. જેમાં ૨ દર્દીઓ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં, ૧ દર્દીનેે અમદાવાદ તેમજ … Read more

IIT ગાંધીનગરની ટીમે દરિયાઈ પાણી પીવા લાયક બનાવવા નવી પદ્ધતિ શોધી

[ad_1] અમદાવાદ, આઈઆઈટી ગાંધીનગરના રીસર્ચ સ્કોલર્સની ટીમ દ્વારા દરિયાઈ પાણીને પીવા લાયક બનાવવા માટે ઓછી ખર્ચાળ અને ઈકો ફ્રેન્ડલી વોટર ડિસેલિનેશન ટેકનિક ડેવલપ કરાઈ છે. આઈઆઈટી ગાંધીનગરના પીએચડી સ્કોલર્સ લલિતા સૈની, અપરણા રાઠી,સુવિજ્ઞાા કૌશિક અને પોસ્ટ ડોક્ટરલ ફેલો શિવ શંકર નેમાલા સહિતની ટીમ દ્વારા પીવાના શુદ્ધ પાણીના અભાવની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખતા  વોટર ડિસેલિનેશનની નવી … Read more

રામપુરા-દેત્રોજમાં કોરોનાથી એક 18 વર્ષના યુવાનનું મોત થયું

[ad_1] અમદાવાદ,તા.07 ફેબ્રુઆરી 2022, સોમવાર અમદાવાદ જિલ્લામાં સોમવારે રામપુરા-દેત્રોજમાં એક ૧૮ વર્ષના યુવકનું કોરોનામાં મોત થયું હતું. કિડની ફેલિયોર હોવાથી તે યુવક ડાયાલીસીસ પર હતો અને કોરોના પોઝિટિવ આવતા તેનું મોત નિપજ્યું છે. દેત્રોજ તાલુકામાં કોરોનામાં આ પહેલું મોત થયું છે. સોમવારે જિલ્લામાં કોરોનાના વધુ ૩૧ કેસ મળી આવ્યા હતા. સાણંદ તાલુકામાં ૧૫, દસક્રોઇમાં ૯, … Read more

ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી, માત્ર 293 પોઝિટીવ કેસ

[ad_1] મહેસાણા,પાટણ,પાલનપુર,તા.૭ સરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટ બાદ ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી છે.સોમવારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં માત્ર ૨૯૩ પોઝિટીવ કેસ સામે આવ્યા હતા.ત્રીજી લહેરમાં આ વખતે કોરોના વાયરસે શહેરી વિસ્તારો કરતાં ગામડાઓને ઘમરોળ્યો હોય તેવું લાગી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક પખવાડીયાથી કોરોના સંક્રમણનો વ્યાપ ચિંતાજનક વધ્યો છે. કોરોનાની ત્રીજી … Read more

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણી નહીં મળતાં ખેડૂતોમાં રોષ

[ad_1] પાલનપુર તા.7 શિયાળો હજુ પુરો થયો નથી ત્યાતો બનાસકાંઠા જિલ્લાના અંતરયાર વાવ, સુઇગામ વિસ્તારમાં પાણીનો પોકાર પડયો છે. સરહદી વિસ્તારમાં આવેલી નર્મદાની કેનાલો ઉનાળુ શરૃ થવાની પહેલાજ સુકી ભઠ્ઠ ભાસી રહી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને સિંચાઇના પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા વાવ,થરાદ સુઈગામ ભાભર સહિતનાં વિસ્તારમાં રાજ્ય સરકાર … Read more

પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીમાં લેવાય ગુજરાતની આવક રૂ.૭૫૦૦ કરોડ ઘટે

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આગામી બેઠકમાં એવિયેશન ટર્બાઈન ફ્યુઅલને વેટમાંથી જીએસટીમાં લઈ જવાને મુદ્દે વિચારણા કરવામાં આવે તેવી સંભાવના છે. તેને પરિણામે તમામ પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં લઈ જવાની માગણી થાય તેવી સંભાવના છે. તેમ થાય તો ગુજરાતની વેટની આવકમાં અંદાજે રૂ. ૭૫૦૦ કરોડનું ગાબડું પડી જવાની સંભાવના છે. જીએસટી … Read more

રાંદેર રોડના ડોક્ટર અને પાલમાં રહેતા કાર્ટીંગ એજન્ટને નિશાન બનાવ્યાઃ OLX પર વેચવા મુકેલા મોબાઇલ ફોન ખરીદવાના બહાને મળવા બોલાવી લૂંટ કરતો ભેજાબાજ

[ad_1] – ડોક્ટર પુત્રને પેટમાં મુક્કો મારી અને કાર્ટીગ એજન્ટના બનેવીને ઘરેથી પેમેન્ટ આપું છું કહી લઇ ગયા બાદ બોક્સ ઝુંટવી ભાગી ગયો સુરતઓનલાઇન શોપીંગ વેબસાઇટ ઓએલએક્સ પર વેચવા મુકેલા આઇ ફોન ખરીદવાના બહાને કોલ કરી સંર્પક કર્યા બાદ મોબાઇલ માલિકને પેમેન્ટ અને ફોની ડિલીવરીના બહાને મળવા બોલાવી તેમના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવી ભાગી જનાર … Read more

પાલનપુર પાટીયાથી જકાતનાકા જવાના રોડ પરઃ લઘુશંકા બાબતે ઠપકો આપનાર સિક્યુરીટી ગાર્ડ યુવાનની રેમ્બો છરાના ઘા ઝીંકી હત્યા

[ad_1] – માતાને થોડીવારમાં આવું છું કહીને નીકળેલા બંટી સોલંકીની પરિચીત યુવાન અને તેના ત્ળ્યોઃરણ મિત્રોએ હત્યા કરી દીધીઃ બંટીના મિત્રને તમાચા માર્યા સુરતરાંદેર રોડ સ્થિત પાલનપુર પાટિયાથી જકાતનાકા જવાના રોડ પર ગાયત્રી સર્કલ નજીક જાહેરમાં લઘુશંકા કરવા બાબતે ઠપકો આપનાર 30 વર્ષીય યુવાનને રેમ્બો છરાના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો. જયારે તેને બચાવવાનો પ્રયાસ કરનાર … Read more

error: Content is protected !!