વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 641 જગ્યાઓ માટે 43,900 અરજી કરાઈ

[ad_1] વડોદરા, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 641 જગ્યાઓ માટે મંગળવાર સાંજ સુધીમાં 43,900 વ્યક્તિઓએ વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરી હતી. એટલો ધસારો છે કે કેટલીકવાર વેબસાઈટ પર પીક ટ્રાફિક અવર્સ દરમિયાન VMC વેબસાઈટ એક્સેસ કરવી મુશ્કેલ બની જાય છે. વેબસાઈટ પર મળી રહેલી હિટ્સની સંખ્યાએ નાગરિક સંસ્થાના અધિકારીઓને પણ સ્તબ્ધ … Read more

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા

[ad_1] ગાંધીનગર, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર – ઉચ્ચ શિક્ષણના નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ/યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવતા SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે : પ્રવક્ત્તા મંત્રી જીતુભાઈ વાઘાણી – SC  કેટેગરીના 6 હજાર વિદ્યાર્થીઓ માટે રૂ. 12 કરોડ તથા ST  કેટેગરીના 12 હજાર વિદ્યાર્થીઓ માટે રૂ. 24 કરોડનું વધારાનું ભારણ રાજ્ય સરકાર ઉપાડશે – … Read more

રાજકોટમાં હવે શસ્ત્રો બનશે: 2022-23ના અંત સુધીમાં ખુલશે રાજકોટ આર્મ્સ ફેક્ટરી

[ad_1] રાજકોટ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ રાજકોટ આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં હથિયારોની ફેક્ટરીનું હબ બની જશે. રાજકોટ શહેર સ્થિત રાસ્પિયન એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડે રિવોલ્વર, પિસ્તોલ, એસોલ્ટ રાઈફલ્સ અને એન્ટી એરક્રાફ્ટ ગન જેવા હથિયારોના એસેમ્બલી અને ઉત્પાદન શરૂ કરવા માટે રાજકોટથી લગભગ 25 કિમી દૂર કુવાડવા રોડ પર … Read more

ગુજરાત: કોંગ્રેસે ભાજપના નેતાઓ પર 500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો

[ad_1] અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર રાજકોટમાં રૂ. 500 કરોડથી વધુના જમીન કૌભાંડમાં ભાજપના નેતાઓ સંડોવાયેલા હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસે કર્યો છે. રાજ્ય સરકારે 111 એકર જમીનના ઉપયોગના હેતુને રહેણાંકમાંથી કોમર્શિયલમાં બદલવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સીબીઆઈ તપાસની માગણી કરી હતી. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે વિજય રૂપાણી સીએમ હતા ત્યારે રાજકોટ અર્બન … Read more

જામનગરની યુનિયન બેંકના મેનેજર સામે રૂ 69.65 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

[ad_1] – જુદા જુદા 11 ખાતધારકોના નામેં બેન્કમાંથી લોન મેળવી લઈ 69 લાખની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખી – બે વર્ષ દરમિયાન જુદી-જુદી સાત પેઢીના ખોટા કોટેશન બનાવ્યાનું સામે આવતાં અન્ય મળતીયાઓની શોધખોળ જામનગર તા ૨૩,  જામનગર માં આવેલી યુનિયન બેન્ક જે.એમ.સી.બ્રાન્ચ ના મેનેજર દ્વારા છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને બેંકના … Read more

ગભેણી ચોકડી પાસે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

[ad_1] – મંગળવારે બપોરે સ્કૂલેથી ઘરે આવ્યા બાદ ન્હાવા પડયા હતા ( પ્રતિનિધિ દ્વારા ) સુરત, બુધવાર સુરતના સચિન વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલા તળાવમાં સોમવારે બપોરે સ્કૂલેથી ઘરે આવ્યા બાદ ન્હાવા પડેલા બે બાળકો ડુબી જતા પરિવાર, પોલીસ અને ફાયર જવાનો દોડતા થયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આજે સવારે ફરીથી બાળકોની શોધખોળ શરુ કરતા … Read more

જામનગરના દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં બાળમજૂરી કરાતી હોવાનું સામે આવતાં ફરિયાદ

[ad_1] – શ્રમ આયુક્ત અધિકારીની તપાસ દરમિયાન એક કારખાનામાંથી 14 વર્ષથી નાની વયના બે બાળકો મજુરી કરતાં મળી આવ્યા જામનગર તા ૨૩,  જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં શ્રમ આયુક્ત અધિકારી ની રાહબારી હેઠળ રચવામાં આવેલી ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન એક કારખાના માંથી બાળમજૂરી કરાતી હોવાનો કિસ્સો ધ્યાનમાં આવ્યો … Read more

અમદાવાદ: સાવકા પિતાએ શારિરીક અડપલા કરતા યુવતીએ ફરિયાદ નોંધાવી

[ad_1] અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર 19 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે કે સાવકા પિતા તેની સાથે ઘરમાં એકલી હોય ત્યારે શારિરીક અડપલા કરતા હતા. છાતીના ભાગે અને ગુપ્ત ભાગે તેની ઈચ્છા વિરુદ્ધ સ્પર્શ કરતા હતા અને ધમકી આપતા કે કોઈને કહીશ તો તે મારા સગા પિતા અને બહેનને જાનથી મારી નાખશે.  વિવેકાનંદનગર … Read more

અમદાવાદ કોર્પોરેશન 62100 ફેરિયાઓને આપશે આઈડી કાર્ડ

[ad_1] નવી દિલ્હી,તા.23.ફેબ્રુઆરી.2022 અમદાવાદ કોર્પોરેશન દ્વારા 62100 ફેરિયાઓને આઈડી કાર્ડ આપવામાં આવશે.આ ફેરિયાઓ સ્ટ્રીટ વેન્ડર્સ એકટ હેઠળ જાહેર સ્થળોએ તેમજ સોસાયટીઓ તથા શેરીઓમાં વેચાણ કરી શકશે. ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં અમદાવાદ કોર્પોરેશને કહ્યુ છે કે, આ પૈકીના 44336 વેન્ડર્સને આઈ ડી કાર્ડ આપી દેવાયા છે અને બાકીનાને આઈડી કાર્ડ આપવાની કામગીરી ચાલુ છે. સ્ટ્રીટ … Read more

સુરત: પલસાણામાં ચોરીની ઘટના CCTVમાં કેદ, લોકો જાગી જતા ચોરે પથ્થરમારો કર્યો

[ad_1] સુરત, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર સુરતના પલસાણામાં રાત્રે ચોર ચોરી કરવાના ઈરાદે ત્રાટક્યા હતા પરંતુ લોકો જાગી જતા ચોરોએ લોકો પર પથ્થરમારો કર્યો હતો. સુરતમાં પલસાણામાં ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. રાત્રિના સમયે ચોરોએ ચોરીને આપ્યો. લોકો જાગી જતા ચોરે પથ્થરમારો પણ કર્યો. મંગળવારે રાત્રે ચોર ગામમાં ઘૂસી ચોરી કરવાના ઇરાદે … Read more

error: Content is protected !!