સિમેન્ટની થેલીમાં છૂપાવી લઇ જવાતા રૂા 14.17 લાખનો દારૂ સાથે ટ્રક ઝડપાઇ

[ad_1] – વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે ઉપર એલ.સી.બીનું ઓપરેશન – કાણોદરમાં રહેતો પરપ્રાંતિય શખ્સ ઝડપાયોઃ આબુ રોડના શખ્સ સહિત બે જણા સામે ગુનો દાખલ  સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા-માલવણ હાઈવે ઉપર માલવણ ટોલ નાકા પાસેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લઇ પોલીસે એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો હતો અનેરૂા.૧૪,૧૭,૫૦૦ના અંગ્રેજી દારૂ સાથે કુલ … Read more

16 વર્ષની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવાને કુંવારી માતા બનાવી

[ad_1] – પ્રિમેચ્યોર પ્રસુતિમાં મૃત બાળકનો જન્મઃ પેટમાં દુઃખાવો થતા ગર્ભપાતની બે-ત્રણ ગોળી લીધી છતા ફેર નહીં પડતા સ્મીમેરમાં લઇ જવાઇ હતી– તરૂણી ગર્ભવતી હોવાનો સ્મીમેરમાં ઘટ્સ્ફોટ થતા પરિવારને જાણ થઇ, દુષ્કર્મ બદલ 19 વર્ષના લબરમૂછીયા તાહા કલામવાલાની ધરપકડસુરતશહેરના સગરામપુરા વિસ્તારમાં રહેતી તરૂણીને વિધર્મી યુવાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચે શરીરસંબંધ બાંધી ગર્ભવતી બનાવતા મામલો … Read more

ખોખરામાં રેલવે કોલોનીની ફરતે દિવાલ ચણાવાના મામલે વિવાદ

[ad_1] અમદાવાદ,તા.23 ફેબ્રુઆરી 2022, બુધવાર ખોખરા રેલવે કોલોનીની ફરતે આરસીસીની ૭ ફૂટ ઉંચી દિવાલ ચણવાની કામગીરી રેલવે દ્વારા હાથ ધરાઇ છે. જમીનની હદને લઇને રેલવે અને મ્યુનિ.કોર્પોરેશન વચ્ચે વાદ-વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. લાઇટના થાંભલા, એએમટીએસ બસ સ્ટેન્ડ, મ્યુનિ.ગટર-પાણીની લાઇનો બધુ જ દિવાલની અંદર આવી જતું હોવાથી સ્થાનિકો તેનો વિરોધ કરી રહ્યા છે અને આશંકા … Read more

ઢસામાંથી 23 પશુને ક્રુરતાપુર્વક ગોંધીને લઈ જતા 2 ટ્રક પકડાયા

[ad_1] – અમરેલી ટ્રકમાં અબોલ પશુને ભરી ભરૂચની હોટલ લઈ જવાતા હતા – ટ્રક સાથે રહેલ 4 શખ્સની અટક, પશુને હોળાયા પાંજળાપોળ મુકાયા : પશુને મોકલનાર અમરેલીના 2 શખ્સના નામ ખુલ્યા ભાવનગર : ઢસાના ભાવનગર-રાજકોટ હાઇવે માર્ગ પર બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી અબોલ પશુને ક્રુરતાપૂર્વક ગોંધી લઇ જતા બે ટ્રકને ઝડપી પાડી ૨૩ પશુને … Read more

ટિકિટ ફાળવણીમાં કોંગ્રેસની નેતાની જીતથી કોંગ્રેસમુક્ત સુરતનું ભાજપનું સપનું પુરુ થયું

[ad_1] ટિકિટ ફાળવણીમાં કોંગ્રેસની નેતાની  જીતથી કોંગ્રેસમુક્ત સુરતનું ભાજપનું સપનું પુરુ થયું          સુરત મ્યુનિ.ની ગત ટર્મ પહેલાં પાસના સપોર્ટના કારણે કોંગ્રેસની બેઠક 11 માંથી વધીને 36 થઈ હતી. પરંતુ 2021ની ચુંટણીમાં ભાજપનો આક્રમક વિરોધ કરતાં પાસના નેતાઓએ કોંગ્રેસ પાસે કેટલીક ટિકિટની માંગણી કરી હતી પણ કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ કોંગ્રેસના કાર્યકરને જ ટિકિટ આપવા … Read more

શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ના ૧૧૩૪૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

[ad_1] વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ જાહેર કરી દેવાયુ છે.આ વર્ષે ૨૮ માર્ચતી ૧૨ એપ્રિલ સુધી બોર્ડ પરીક્ષા યોજવામાં આવશે. વડોદરા શહેર-જિલ્લામાં કુલ મળીને ૨૯૪ કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષા લેવામાં આવશે.વડોદરા શહેર-જિલ્લામાંથી ધો.૧૦ અને ધો.૧૨ માટે કુલ ૧૧૩૪૫૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પહેલી વખત ધો.૧૦ની બોર્ડ પરીક્ષામાં ગણિત બેઝિક અને … Read more

કામદારોનું આર્થિક શોષણ નહીં અટકે તો આંદોલન કરવાની ચિમકી

[ad_1] – વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઇડીસીનો મામલો – ઉદ્યોગોમાં પગાર ધોરણ ઓછું ચુકવાતું હોવા સહિતના આક્ષેપ કરવામાં આવ્યા વલ્લભવિદ્યાનગર : વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઇડીસી ઔદ્યોગિકઝોનમાં આવેલા કારખાનેદારો દ્વારા કામદારોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યુ હોવાના આક્ષેપ સાથે ક્ષત્રિયસેના દ્વારા એસો.ના પ્રમુખ હર્ષદભાઇ મહેતાને આવેદનપત્ર આપીને તત્કાલિન રાહે શોષણ અટકાવા અને જો ન્યાયોચિત ઉકેલ નહી આવે તો શહીદ … Read more

વડોદરા: આજવા રોડ પર ફરી ભરવાડ ટોળકીનો ત્રાસ: ત્રણ વેપારીને જગ્યા ખાલી કરવા મારી નાખવાની આપી ધમકી

[ad_1] વડોદરા, તા. 23 ફેબ્રુઆરી  વડોદરા શહેરમાં આજવા રોડ પર આવેલી જનકલ્યાણ સોસાયટીમાં દુકાનો શરૂ કરનાર ત્રણ વેપારીઓને ડાંગો સાથે ઘસી આવેલી ભરવાડ ટોળકીએ અપશબ્દો બોલી જગ્યા ખાલી કરવા જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. બનાવ સંદર્ભે બાપોદ પોલીસે ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધી ટોળકી પૈકીના સાત શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા … Read more

Breaking News : ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર

[ad_1] ગુજરાત, તા. 23 ફેબ્રુઆરી, 2022, બુધવાર  2022ની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. ગુજરાત શિક્ષણ બોર્ડે બુધવારે પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 28મી માર્ચથી શરૂ થશે અને 12મી એપ્રિલ, 2022 સુધી ચાલશે. બોર્ડ દ્વારા કહેવાયુ કે, ધોરણ-10, ધોરણ-12 ના નિયમિત, રિપીટર, ખાનગી ઉમેદવારોની … Read more

પી.એફ કચેરી દ્વારા શરૂ કરવામાં આવી નવી પહેલ દિવ્યાંગ અને વૃધ્ધ લોકોના ઘરે જઈને જીવિત પ્રમાણપત્ર લેવામાં આવ્યા

[ad_1] પ્રતિનિધિ દ્વારા, સુરત સુરત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(ઇ.પી.એફ.ઓ) દ્વારા પેંશનધારકો માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત ને પેંશનધારકો પેંશન ઓફિસ માં રૂબરૂ નથી જઈ શકતા ,દિવ્યાંગ હોય અથવા જેઓ પથારીવશ છે તેવા લોકો અને વૃદ્ધો માટે જીવન પ્રમાણપત્ર તેઓના ઘરે જઈને ડિજિટલી એપ્રુવ કરી રહ્યા છે. પેંશનધારકો એ વર્ષ માં એક વાર … Read more

error: Content is protected !!