ધ્રોળ પંથકમાં બે પિતરાઈ ભાઈઓ ને કચડી નાંખનાર ખાનગી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધાયો
[ad_1] જામનગર, તા. 05 જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોળ નજીક બાઈક અને બસ વચ્ચે ની ટક્કર માં ઘાયલ થયેલા ધ્રોળના ગાયત્રી ચોક વિસ્તારના બે પિતરાઇ ભાઇઓના અંતરિયાળ મૃત્યુ નિપજયા હતા, જે મામલે પોલીસે અકસ્માત સર્જનાર બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે. ધ્રોળના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અલ્તાફ અલીભાઈ રાઠોડ (ઉ.વ.25) તને તેના પિતરાઈ ભાઈ એવા બાઈકમાં … Read more





