કાબૂ બહાર જઈ રહેલું કોરોના સંક્રમણ,અમદાવાદ પશ્ચિમના વિસ્તારોમાં ૧૨૦૦ સાથે કોરોનાના નવા ૧૬૩૭ કેસ નોંધાયા

[ad_1] અમદાવાદ,બુધવાર,5 જાન્યુ,2021 અમદાવાદ શહેરમાં નવા વર્ષનો આરંભ કોરોના વિસ્ફોટ સાથે થવા પામ્યો છે.એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધીમાં શહેરમાં કોરોનાના ૪૭૬૪ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.બુધવારે શહેરમાં કોરોનાના નવા ૧૬૩૭ કેસ નોંધાયા છે.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૫૨ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ૨૨ અને ઓમિક્રોનના બે દર્દી સારવાર હેઠળ છે.કોરોનાનો … Read more

ખજુરાવાડી ઝૂંપડપટ્ટીમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલનો છાપો

[ad_1] – પોલીસને જોઈ જુગારીઓ ભાગી છૂટતા માત્ર ત્રણ જુગારી ઝડપાયા – આંકડા લખતા ચાર રાઇટર સહિત આઠ પકડાયા સુરત, : સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ખજુરાવાડી ઝૂંપડપટ્ટીમાં માત્ર આઠ દિવસ અગાઉ જ શરૂ થયેલા વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સોમવારે સાંજે છાપો મારી આઠ ને ઝડપી લીધા હતા. સંચાલક ફરાર થઈ … Read more

સુરતમાં 11 વર્ષની દીકરી સાથે માતા-પિતા સંસારની મોહમાયા ત્યાગી સંયમ સ્વીકારશે

[ad_1] –મા-દીકરીની સુરતમાં અને પિતાની દીક્ષા આંધ્રપ્રદેશમાં થશે   –પાંચ વર્ષ અગાઉ 13 વર્ષના પુત્રએ દીક્ષા લીધી હતી સુરત સુરતમાં હાલમાં જ ૭૭ સામૂહિક દીક્ષાએ દેશભરમાં દીક્ષાધર્મનો જયનાદ ગજવ્યો. જેમાં આઠથી વધુ પરિવારોએ સંગાથે સંયમમાર્ગે પ્રયાણ કર્યુ હતુ ત્યારે સુરતમાં વધુ એક પરિવાર સંયમમાર્ગે ચાલવા તૈયાર થઇ ગયો છે. ૧૧ વર્ષની દીકરી સાથે માતા-પિતા દીક્ષા … Read more

ગુજરાતમાં ઓમિક્રોનના રેકોર્ડ ૫૦ કેસ, અમદાવાદમાં સૌથી વધુ ૩૪

[ad_1] અમદાવાદ,બુધવાર ગુજરાતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના નવા ૫૦ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસનો આંક  ૨૦૪ થઇ ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ ૩૪, વડોદરામાંથી ૫, ખેડામાંથી ૪, આણંદ-સુરતમાંથી ૩, કચ્છમાંથી ૧ નવા કેસ ઓમિક્રોનના નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ દર્દી … Read more

ભાજપ પ્રશિક્ષણ શિબિરમાં હાજર કાર્યકર સંક્રમિત, પાંચને તાવ આવતા શંકાસ્પદ કોરોના

[ad_1] 30 વોર્ડમાં શિબિર ચાલે છે ઃ કાર્યકરોમાં ગણગણાટ, પરિવાર ના પડે છે પણ નેતાઓના આદેશને લીધેે કાર્યક્રમોમાં હાજર રહવેું પડે છે                 સુરત, સુરતમાં કોરોનાનો વિસ્ફોટ છતાં ભાજપ દ્વારા પ્રશિક્ષણ શિબિર માટેની કરવામા આવેલી જીદ હવે ભાજપને જ ભારે પડી રહી છે. હાલમાં જ વોર્ડ નંબર 10માં પ્રશિક્ષણ શિબિર થયું ત્યાર બાદ … Read more

વલસાડમાં જીઓના પાપે પાલિકાને લાખો રૃપિયાની નુકસાની છતાં તંત્ર ચૂપ

[ad_1] -બે માસ પહેલા નાંખેલા પેવર બ્લોક તોડી નાંખ્યા -જીઓએ વીજકંપનીના વાયર પણ તોડી નાંખતા ૪ થી ૫ કલાક વીજળી ડૂલ થઈ ગઈ, તો પાણીની લાઈનને પણ નુકસાન કર્યું વલસાડ વલસાડ શહેરમાં જીઓએ આડેધડ ખોદકામ ચાલુ રાખતા શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. તાજેતરમાં પાલિકાએ બંદરરોડ પર લાખો રૃપિયાના ખર્ચે નાંખેલા પેવર બ્લોક પર ખોદકામ કરી … Read more

પ્રાઈવેટ ડોકટરો પાસે કોરોનાના લક્ષણોવાળા ૫૦૦ જેટલા દર્દીઓ રોજ આવી રહ્યા છે

[ad_1] વડોદરાઃ વડોદરા શહેરમાં કોરોના ઝડપભેર માથુ ઉંચકી રહ્યો છે.શહેરમાં એક જ દિવસના સમયગાળામાં કોરોનાના કેસમાં ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૧ નવા કેસ નોંધાયા છે. જોકે આ આંકડો પણ સરકારી ચોપડે નોંધાયેલો છે.બીજી તરફ શહેરના ખાનગી ડોકટરો પાસે પણ કોરોનાના લક્ષણ સાથેના ઢગલાબંધ દર્દીઓ પહોંચી રહ્યા છે. એસોસિએશન ઓફ … Read more

દીપિકા પાદુકોણની બર્થ ડે પર પ્રશંસકોને ભેટઃ ગેહરાઇયાની રીલીઝ ડેટ જાહેર કરી

[ad_1] નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણે તેના જન્મદિવસે તેના પ્રશંસકોને ખાસ ભેટ આપી છે. તેમણે પોતાની આગામી ફિલ્મ ગેહરાઇયાની રીલિઝ ડેટ જાહેર કરી છે. તેમણે પોતાની આગામી ફિલ્મની તારીખની છ નવા પોસ્ટર્સ સાથે જાહેરાત કરી છે. આ ફિલ્મનું 11મી ફેબ્રુઆરી 2022ના રોજ વર્લ્ડ પ્રીમિયર થશે. દીપિકાએ પોસ્ટર્સ જારી કરીને લખ્યું હતું કે તમારા બધાની ધીરજ અને … Read more

જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ પછી જામનગર મહાનગરપાલિકાના તંત્રની સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરાવવા માટેની કવાયત

[ad_1] – જુદી જુદી 6 ટુકડીઓ દ્વારા કડક હાથે કામ લઈ સોશ્યલ ડિસ્ટન્સ ભંગ ના 45 કેસ: જયારે માસ્ક અંગેના 27 કેસ કરાયા જામનગર તા. 05 જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ વધતું જાય છે, અને લોકો કોરોનાની ગાઈડલાઈન નું પાલન કરે તે બાબતે કાળજી રાખવા ના ભાગ રૂપે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન … Read more

ધ્રોલ તાલુકાના માણેકપર ગામના શ્રમિક યુવાનનો દારૂ પીવાની ટેવ તેમજ આર્થિક સંકળામણ ના કારણે કુવામાં ઝંપલાવી આપઘાત

[ad_1] જામનગર, તા. 05 જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના વતની એવા એક શ્રમિક યુવાને દારૂ પીવાની ટેવ ના કારણે પોતે આર્થિક સંકળામણ ભોગવતો હોવાથી કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે મુળ … Read more

error: Content is protected !!