ગુજરાતમાં આઠ મહાનગરો સહિત વધુ 17 શહેરોમાં રાત્રી કરફ્યું લાગુ

[ad_1] – રાજ્યમાં કર્ફ્યૂ ના સમયમાં કોઈ ફેરફાર નહી, ખાદ્યચીજોની 24કલાક ડિલિવરી – હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી  – રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ … Read more

સુરત: 38 વર્ષ બાદ સરથાણા નેચર પાર્કમાં જન્મેલ સિંહબાળનું નામ છે કિચુ

[ad_1] સુરત, તા. 21 જાન્યુઆરી 2022 ગુરુવાર ગુજરાતનાં સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય ઉદ્યાનો પૈકીના એક સરથાણા નેચર પાર્કમાં અંદાજીત 20 જંગલી પ્રાણીઓમાં 8 મહિના પહેલા જન્મેલું સિંહબાળ ચર્ચાનો કેન્દ્ર બન્યું છે. ખાસ વાત છે કે પ્રાણી સંગ્રહાલય શરૂ થયા બાદ પ્રથમવાર જન્મ લેનાર સિંહબાળનું નામ કિચુ રખાયું છે. દક્ષિણ ગુજરાતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય અને ગુજરાતનું … Read more

જામનગરની જિલ્લા જેલમાં કેદીઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી આજે વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરાઈ

[ad_1] – ૩૦ કેદીઓ તેમજ ૧૨ જેલના સ્ટાફને વેક્સિન ના ડોઝ અપાયા, જેલમાં ૭૫ કેદીને અલગ યાર્ડમાં કોરેન્ટાઇન કરાયા  જામનગર, તા. 21 જાન્યુઆરી જામનગરની જિલ્લા જેલમાં કોરોના ની એન્ટ્રી થઈ ગયા પછી હવે વેક્સિનેશન ની પ્રક્રિયા પણ હાથ ધરી લેવામાં આવી છે. જેના અનુસંધાને જેલના કર્મચારીઓને આજે બુસ્ટર ડોઝ અપાયો છે, જ્યારે અન્ય ૩૦ કેદીઓને … Read more

જામનગર જિલ્લા કક્ષાના 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોરોનાની ગાઈડલાઈન ને અનુલક્ષીને 150 વ્યક્તિ સાથે થશે

[ad_1] – રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા ધ્વજવંદન કરી સલામી ઝીલશે: મહાનગરપાલિકા દ્વારા પણ મર્યાદિત સંખ્યામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે જામનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર  જામનગર જિલ્લાના 72 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીને કોરોનાની ગાઈડલાઈન અનુસરીને ઉજવાનું નક્કી કરાયું છે, અને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 150લોકોની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. જયારે સંસ્કૃતિક કાર્યક્રમ મોકૂફ રખાયો છે. આ ઉપરાંત જામનગર … Read more

જામજોધપુર તાલુકાના સંગ ચીરોડા ગામમાં રહેણાંક મકાન પર જુગાર અંગે દરોડો: નવ પકડાયા

[ad_1] જામનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સંગ ચીરોડા ગામમાં એક રહેણાંક મકાન પર ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા નવ શખ્સોની અટકાયત કરી છે, અને તેઓ પાસેથી રૂપિયા 22,670ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જામજોધપુર તાલુકાના સંગ ચીરોડા ગામમાં રહેતા ભુપતગીરી પ્રેમગર … Read more

જામનગર: જાન્યુઆરી માસમાં યોજાનાર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકુફ રખાયો

[ad_1] જામનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર  કોરોના સંક્રમણ ચેપને નિયત્રણમાં લાવવા તેમજ જાહેર હિતમાં તમામની સ્વાસ્થ્ય સુખાકારીને ધ્યાને લઇ જાન્યુઆરી- 2022 અંતર્ગત તા. 27-01-2022 ના રોજ યોજાનાર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ હાલ પુરતો મોકુફ રાખવામાં આવેલ છે.  હવે પછી યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંગે સરકાર તરફથી સૂચના થયે નવી તારીખની જાણ કરવામાં આવશે … Read more

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાતાં રાહત: ઠંડીનો પારો 18 ડિગ્રી સુધી પરત ફર્યો

[ad_1] જામનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર જામનગર શહેર અને જિલ્લામાં આખરે ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે, અને ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ત્રણ દિવસ દરમિયાન પરત ફર્યો છે, અને 18.0 ડિગ્રી તાપમાન ને લઈને ઠંડીમાં રાહત અનુભવાઇ છે. જોકે ગઈ કાલે સાંજે પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, ઉપરાંત વહેલી સવારે … Read more

જામનગર શહેરમાં આજે કોરોના વધુ એક વખત ઘાતક બન્યો: કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા 84 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મૃત્યુ

[ad_1] જામનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર જામનગર શહેર માટે આજે કોરોનાનું સંક્રમણ ઘાતક નીવડ્યું છે, અને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા એક વયોવૃદ્ધ દર્દીનું કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.જેથી કોરોના ના મામલે શહેરમાં ભય ફેલાયો છે. જામનગરમાં સ્વામીનારાયણ નગર વિસ્તારમાં રહેતા ઉકાભાઇ ખીમજીભાઈ ચાવડા નામના 84 વર્ષના બુઝુર્ગ … Read more

જામનગર નજીક જાંબુડા પાસે રીક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે જીગરજાન મિત્રો પૈકીના એકનુ મૃત્યુ: અન્ય એક ઘાયલ

[ad_1] જામનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર જામનગર નજીક જાંબુડા ગામ પાસે ગઈકાલે સાંજે એક રીક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે જીગરજાન મિત્રો પૈકી એકનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બીજો ગંભીર રૂપે ઘાયલ થયો છે. પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત લાલપુર અને કાલાવડમાં પણ જુદા-જુદા બે વાહન અકસ્માતોમાં બે વ્યક્તિ ગંભીર … Read more

જામનગર જિલ્લાના એસ.ટી ડેપોના ડ્રાઇવર- કંડક્ટર ની પ્રમાણિકતા: બે લાખના દાગીના ભરેલી બેગ મૂળ માલિકને શોધીને પરત આપી

[ad_1] – જામનગરની ટ્રાફિક બ્રિગેડના બે જવાનોએ પણ પ્રમાણિકતા દાખવી: સોનાના દાગીના ભરેલી બેગ મૂળ માલિકને શોધીને પરત કરી  જામનગર, તા. 21 જાન્યુઆરી જામનગરના એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા એક ડ્રાઈવર કંડકટરે પ્રમાણિકતા દાખવી ને બે લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ તેના મૂળ માલિકને શોધીને પરત કરી છે. તે જ રીતે જામનગરના ટ્રાફિક બ્રિગેડના બે જવાનોએ … Read more

error: Content is protected !!