વડોદરા કોર્પોરેશનમાં નવી ભરતી નહીં થતાં સ્ટાફની અછત
[ad_1] – સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનનો ચલાવવા માટે આઉટસોર્સિંગ કરવું પડે છે વડોદરા, તા. 01 જાન્યુઆરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની નિવૃતી બાદ નવી ભરતી નહીં થતાં સ્ટાફની અછત તેમજ સ્કીલ્ડ સ્ટાફ નહીં હોવાથી ખાસ તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનનો ચલાવવા માટે મુશ્કેલી પડતી હોવાથી કોર્પોરેશનને આઉટસોર્સિંગ નો સહારો લેવો પડે છે. … Read more




