જામનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ફાયર તંત્ર વીજતંત્ર અને ૧૦૮ની ટીમ સ્ટેન્ડબાય માં રખાઇ]
[ad_1] – ફાયર બ્રિગેડની 7 ટિમોના 45 જવાનો આગ અકસ્માતની ઘટના નિવારવા માટે સતત ખડે પગે રહેશે – PGVCLના 288 કર્મચારી જ્યારે 108ના 90 જવાનોની આઠ ટીમ પણ સ્ટેન્ડબાય રહેશે જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર જામનગર શહેરમાં દિવાળીના પર્વને અનુલક્ષીને આગ અકસ્માત ની ઘટનાને નિવારવા માટે ઉપરાંત વીજ વિક્ષેપની ખામીને પહોંચી વળવા તેમજ વાહન … Read more




