ગ્રેસીંગ માર્ક સાથે પાસ વિદ્યાર્થીઓ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ લઈ શકશે

[ad_1] – એસ.એસ.સી. બાદ કારકિર્દીની ઉજ્જવળ તક – શિક્ષણ વિભાગનાં નિર્ણયથી કોલેજોની સીટી પણ ભરાશે અને વિદ્યાર્થી કેરીયર પણ બનાવી શકશે ભાવનગર : કોરોના કાળમાં બોર્ડની વગર પરીક્ષાએ ગ્રેસીંગ સાથે ધો. ૧૦માં વિદ્યાર્થીઓને પાસ કરાયા હતા જ્યારે આ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો હતો અને ગ્રેસીંગ માર્કસ સાથે પાસ થયેલ … Read more

ગુજરાત LEADS રિપોર્ટમાં દેશમાં નંબર વન, જાણો અન્ય રાજ્યોની શું છે સ્થિતિ

[ad_1] નવી દિલ્હી, તા. 8 નવેમ્બર 2021, સોમવાર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોમવારે ત્રીજી લીડ્સ (LEADS) એટલે લોજિસ્ટિક્સ ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટસનો ત્રીજો રિપોર્ટ જારી કર્યો છે. જેમાં ગુજરાત સૌથી ઉપર અને હરિયાણા બીજા તથા પંજાબ ત્રીજા ક્રમાંકે રહ્યું છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ, છઠ્ઠા, બંગાળ પંદરમા, મધ્ય પ્રદેશ 17મા અને બિહાર 19મા ક્રમાંકે છે.  … Read more

કેતન પારેખને સુપ્રીમ કોર્ટે યુ.કે. જવાની પરવાનગી આપી

[ad_1] અમદાવાદ, સોમવાર કેન્ફીના મ્યુચ્યુઅલ ફંડ કૌભાંડમાં દોષિત ઠરેલા સ્ટોકબ્રોકર કેતન પારેખને સુપ્રીમ કોર્ટે એક મહિના માટે યુ.કે. જવાની પરવાનગી આપી છે. પુત્રીની તબીબી સારવાર માટે તેણે યુ.કે. જવાની પરવાનગી માગી હતી. આ છૂટછાટને સમયગાળો ૨૭-૧-૨૦૨૨થી લઇ ફેબુ્રઆરી અંત સુધીનો છે. વર્ષ ૧૯૯૨ના  ચકચારી કેન્ફીના મ્યુચ્યુઅલ ફંડ કૌભાંડમાં દોષિત ઠરેલા સ્ટોકબ્રોકર કેતન પારેખને એક મહિના … Read more

જલારામ બાપાની 222મી જન્મજયંતીને લઈને યાત્રાધામ વીરપુરમાં તૈયારીઓ શરૂ

[ad_1] – વીરપુરની મેઈન બજારોમા રંગબેરંગી લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું વીરપુર, તા. 8 નવેમ્બર 2021, સોમવાર યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મજયંતીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કારતક સુદ સાતમને ગુરુવારે જલારામ જયંતિ છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાયથી ઉજવાય હતી. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી હળવી થતા યાત્રાધામ … Read more

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ડેંગ્યૂ-ચિકુન ગુનિયાએ ડંખ માર્યો: તંત્ર દોડતું થયું

[ad_1] અમદાવાદ, તા. 8 નવેમ્બર 2021, સોમવાર રાજ્યમાં કોરોનાના કેસો ગણ્યા ગાંઠ્યા આવતા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનો રાફડો ફાટ્યો છે. કોરોના હળવો થતા ડેન્ગ્યુને જાણે મોકળુ મેદાન મળ્યું હોય તેમ કેસો સામે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા સવા બે મહિનામાં ડેન્ગ્યુના 680 કેસો સામે આવ્યા છે. દિવાળીના પર્વમાં કોરોના ઘટતા લોકોમાં ઉજવણીનો બમણો ઉત્સાહ … Read more

નાનાપોઢા આમ્રવન પર્યટકો માટે ખુલ્લું મુકાયું ,પર્યટકો માં ખુશી નો માહોલ

છેલ્લા કેટલાક સમય થી કોવિડ 19 ને કારણે બંધ કરી દેવમાં આવેલ આમ્રવન નાનાપોઢા નું ઉદ્યાન બંધ હાલત માં હતું જોકે કોવિડ નિયમો દિવાળી પેહલા સુધારો થયો હોવા છતાં ઉદ્યાન બંધ હાલત માં હતું જેને પગલે આસપાસના વિસ્તાર માં કેટલાક લારી ગલ્લા વાળા ને પણ ધંધા રોજગાર ઉપર અસર પડી હતી જોકે સમગ્ર બાબતે ખબરદાર … Read more

સુરત: ભાઈબીજની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો, ઘરના બદલે ગુજરાતી થાળી વાળી હોટલમાં ઉજવણી

[ad_1] સમયનો અભાવ અને તહેવારોના દિવસમાં કામ કરવાની આળસે ભાઈ- બહેનનો હેતનો તહેવાર હોટલ માલિકો માટે ફાયદાકારક સુરત, તા. 08 નવેમ્બર 2021 સોમવાર  કોરોના બાદ મંદીનો સામનો કરી રહેલી થાળી પીરસતી હોટલ માટે સુરતીઓની ભાઈ બીજનો તહેવાર ફાયદાકરક સાબિત થયો છે. તહેવારના દિવસોમાં કામ કરવાની આળસ અને સમયના અભાવના કારણે અનેક લોકોએ ભાઈ બીજની ઉજવણી … Read more

વડોદરા: કારનો કાચ તોડી દાગીના અને રોકડની ઉઠાંતરી

[ad_1] વડોદરા, તા. 8 નવેમ્બર 2021 સોમવાર વાઘોડિયા ખંધા રોડ પર શંકર પેકેજીંગ કંપની પાસે કાર પાર્ક કરીને નજીકના શોપમાં ખરીદી કરવા માટે નિરંજન ભાઈલાલભાઈ પટેલ ગયા હતા. તેઓ ખરીદી કરી પરત ફર્યા ત્યારે કારની ગાડીનો કાચ તૂટેલો જણાયો હતો અને કારમાં મૂકેલ સોનાચાંદીના દાગીના તેમજ રોકડ મળી 1.96 લાખની મતા ચોરી થઇ હોવાનું જણાયુ … Read more

વડોદરા મહાનગર આયોજન સમિતિની ચૂંટણીનો કોંગ્રેસ દ્વારા બહિષ્કાર

[ad_1] વડોદરા, તા. 8 નવેમ્બર 2021 સોમવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મતવિસ્તારમાં વડોદરા મહાનગરના ચૂંટાયેલા સભ્યો દ્વારા વડોદરા મહાનગર આયોજન સમિતિના 30 સભ્યોની ચૂંટણી તારીખ 25ના રોજ યોજાનાર છે. ગઈ તારીખ 2 ના રોજ ભાજપના 30 સભ્યોએ ફોર્મ ભર્યા હતા. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને કોંગ્રેસે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.   આજે કોર્પોરેશનમાં વિરોધ પક્ષ … Read more

વડોદરામાં દિવાળી પર્વ દરમિયાન આગના 50થી વધુ બનાવો, 6 ગોડાઉનમાં આગ

[ad_1] વડોદરા, તા. 08 નવેમ્બર 2021 સોમવાર વડોદરામાં દિવાળીના પર્વ દરમિયાન આગ લાગવાના 50 થી વધુ બનાવો બનતા ફાયર બ્રિગેડને ઉપરાછાપરી કામગીરી ચાલુ રાખવી પડી હતી. મોટાભાગના આગના બનાવો ફટાકડા ને કારણે લાગ્યા હોવાનું મનાય છે. વડોદરામાં તા 4 થી એ દિવાળી ના દિવસે આગ લાગવાના સૌથી વધારે બે ડઝન જેટલા બનાવો બન્યા હતા. જેમાં … Read more

error: Content is protected !!