પાકિસ્તાન મરીનનો આતંક : જખૌ નજીક ઓખાની બોટ પર ફાયરિંગ, માછીમારનું મોત
[ad_1] ભુજ, પોરબંદર, ખંભાળિયા, સોમવાર બંને દેશોની દરિયાઈ સીમા વિસ્તારમાં જખૌના દરિયામાં પાકિસ્તાની મરીન સિકયોરિટીએ ફાયરિંગ કરતાં ઓખાના માછીમારનું મોત થતાં સરહદી કચ્છમાં રોષની લાગણી ફેલાઈ છે. ઓખા બંદરાથી નીકળેલી સાત ખલાસીઓ સાથેની માછીમારી બોટ પર ગત તારીખ ૬ ના રોજ પાકિસ્તાનના મરીન વિભાગ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારીમાં બોટ પર રહેલા … Read more





