ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ગાયત્રી ચેતના કેન્દ્ર વલસાડ દ્વારા દર વર્ષે વલસાડ તાલુકાની શાળાઓમાં લેવામાં આવે છે તેમાં શાળા કક્ષાથી લઈને દેશ લેવલ સુધીની પરીક્ષા હોય છે જેમાં અમારી શાળા વાકલ પ્રાથમિક શાળા માંથી વૈદેહી રોહનસિંહ સોલંકી કે જેમણે શાળા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર વલસાડ તાલુકામાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ગાયત્રી ચેતના કેન્દ્ર વલસાડ દ્વારા દર વર્ષે વલસાડ તાલુકાની શાળાઓમાં લેવામાં આવે છે તેમાં શાળા કક્ષાથી લઈને દેશ લેવલ સુધીની પરીક્ષા હોય છે જેમાં અમારી શાળા વાકલ પ્રાથમિક શાળા માંથી વૈદેહી રોહનસિંહ સોલંકી કે જેમણે શાળા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર વલસાડ તાલુકામાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ સમગ્ર વલસાડ જિલ્લામાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે હવે એ વલસાડ જિલ્લામાંથી રાજ્ય લેવલે પ્રતિનિધિત્વ કરશે વૈદેહીએ તાલુકા અને જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વાંકલ શાળા તેમજ ગામ અને પરિવારનું નામ રોશન કર્યું છે





