હિન્દૂ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુલવા માં શહીદ થયેલા વિરો ને શ્રદ્ધાંજલિ અપાઈ

On: June 26, 2021 2:32 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

એક તરફ જતા યુવાધન ફરજિયાત સંસ્કૃતિને રવાડે ચડી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખતા ભારત માટે 14 ફેબ્રુઆરી એટલે કાળો દિવસ બની રહ્યો હતો 14 ફેબ્રુઆરીના રોજ જમુના પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના ૨૦થી વધુ જવાનોના મોત થયા હતા જમી યાદમાં આજે હિન્દુ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે પારડી ખાતે પુલવામાં શહીદ થયેલા શહીદો ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવા વાહિની ના યુવા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાપાડી ઓવરબ્રિજ નીચે આજે હિન્દુ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે પુલવામા શહીદ થયેલા સૈન્યના જવાનો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ માટે પોતાની જાન ન્યોછાવર કરનારા શહીદો ની તસ્વીર આગળ મીણબત્તી સળગાવી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વર્તમાન સમયમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડીને યુવાનો વેલેન્ટાઈન ડે ઉજવી રહ્યા છે ત્યારે ભારત માટે ૧૪મી ફેબ્રુઆરીનો દિવસ કાળો દિવસ તરીકે યુવાને ઉજવ્યો હતો

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!