ખેરગામ આશ્રમશાળામાં વિધાર્થીના મોતનો મામલો ;ધારાસભ્ય અનંત પટેલે મૃતકના પરિવારની લીધી મુલાકાત

On: October 12, 2021 4:46 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કાપરડા ના એક પર રાજકારણી હજુ સુધી મૃતકના પરિજનો સાંત્વના આપવા પણ પોહચ્યા નથી

કપરાડાના પીપલ સેત ગામના વિધાર્થીનું ખેરગામ ની આશ્રમશાળા માં અપ મૃત્યુ થયું હોય તેના પરિવાર ને સાંત્વના આપવા તેમજ તેના મૃત્યુ પાછળ જે પણ કોઈ દોષિત હોય એની સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય એવા પ્રણ સાથે આજે વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી એકતા પરિસદ ના કમલેશભાઈ પટેલ સહિત તાલુકા પંચાયત કપરાડા ના વિરોધ પક્ષના સભ્ય કુંજાલી પટેલ સહિત તમામ આદિવાસી સમાજના અગ્રણીઓ એ પીપલ સેત ગામે મૃતકના પરિવાર ની મુલાકાતે પોહચ્યા હતા જ્યાં નિર્ણય કરવામાં આવ્યો કે હવે પછી કોઈ પણ  આદિવાસી યુવાન સાથે આવી ઘટના નું પુનરાવર્તન ન થાય તે માટે  વિશેષ અદિવાસી સંમેલન નું આયોજન કરવામાં આવશે સાથે જ મૃતક ના પરિવાર ને જણાવ્યું કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોત નું કારણ જાણી શકાશે એવું પી એસ આઈ જણાવ્યું હતું જોકે ધારાસભ્ય અનંત પટેલે પરિવાર ને આશ્વાસન આપ્યું હતું કે ઘટના માં જે પણ દોષિત હશે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આંદોલન કરવા પડે તો પણ સમગ્ર જિલ્લાનો આદિવાસી સમાજ મૃતક પરિવાર ની સાથે રહેશે આજે અનેક આદિવાસી અગ્રણીઓ પરિવાર જનો ની મુલાકાત લીધી હતી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!