સુખાલા સાઈ મંદિરનો 13 અને રાધા કૃષ્ણ મંદિરનો 12 મો ભવ્ય પાટોત્સવ ઉજવાશે

On: May 28, 2022 1:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સુખાલા ગામે દરેક ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા એવા સાઈ મંદિર નો 13મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે માટે ની પૂર્વ તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે 

સાઈધામ- સુખાલા(ગાર્ડન)માં નિર્મિત સાઈમંદિર નો 13 મો , રાધાકૃષ્ણ મંદિર નો 12 મો અને સીતારામ મંદિર નો 11 મો પાટોત્સવ પૂજા તા-1/6/2022 ના બુધવાર ના દીને 10:15 કલાકે ;આરતી 12:00 કલાકે અને મહાપ્રસાદ 12:30 કલાકે રાખવામાં આવેલ હોઈ ગામના તથા આજુબાજુ ગામના ભાવિક ભક્તો ને ભાવભર્યું આમંત્રણ છે.                                   

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ની જાહેરાત, જમીન સ્તરે નિઃસ્વાર્થ સેવા આપનારાઓનું સન્માન

સંસ્કારધન એ શ્રેષ્ઠ કક્ષાનું ધન છે. સંસ્કારોની હોળી થશે તો જીવન ઉદ્યાનને બદલે ઉકરડો બની જશે.;આચાર્ય શ્રી પદ્મદર્શનસૂરિજી મહારાજ

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટ્યા; વાસદમાં સ્વામિનારાયણ સંતો તથા ૫,૦૦૦થી વધુ ભક્તોને મળ્યા અને સૈંકડો યુવાનો સાથે સંવાદ કર્યો; સુરત અને અમદાવાદ માં તેમની ઉપસ્થિતિમાં યોજાયેલા “સોકિંગ ઇન બ્લિસ” કાર્યક્રમમાં ૧૨,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી

અનાવિલ યુવા મિત્ર મંડળ વલવાડા દ્વારા અનાવિલ દાતા પ્રદીપભાઈ મોહનભાઇ તેમજ રેખાબેન દેસાઈનું વિશેષ સન્માન કરાયું

error: Content is protected !!