પુરપાટ ઝડપે દોડતા યમદૂત સમાં ડમ્પર કોઈ રાહદારી નો ભોગ લેશે…

On: March 3, 2023 9:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પરિયા અંબાચ વાપી માર્ગ ઉપર કાલમુખા યમદૂત સમાં દોડતા ડમ્પર રાહદારીઓ માટે જીવન જોખમ સમાં બની રહ્યા છે નેશનલ હાઇવે ઓથોઈટી ની કામગીરી ચાલી રહી છે ત્યારે પરિયા ના વેલવાગડ નજીક હબ ઉભુ કરવામાં આવ્યું છે જ્યાં થી રોડ બનાવવા માટે માટીરીયલ્સ ભરી લઈ જઈ વાપી તરફના માર્ગ માં સવાર થી સાંજ સુધી દોડતા મોટા ડમ્પર આવતા જતા રાહદારીઓ ના જીવ ના જોખમ બની શકે એમ છે ..

દિવસ દરમ્યાન 200 થી વધુ ડમ્પર હાલમાં વેલવાગડ થી અંબાચ પંડોર રાતા તરફ પુરપાટ ઝડપે પસાર થાય છે ગ્રામીણ કક્ષા અને ચાર રસ્તા હોવા છતાં પણ ભીડ વાળી જગ્યામાં પુરપાટ ઝડપે હંકારી રહ્યા છે ગ્રામીણ કક્ષાનો રોડ હોય સ્કૂલે જતા બાળકો માર્ગ માં થી ચાલી જતા હોય ત્યારે અકસ્માત થવાની પૂરે પુરી સંભાવના છે ત્યારે માર્ગ માંથી પસાર થતા ડમ્પર અંગે કોઈ કાર્યવાહી થાય એ જરૂરી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!