
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામના આદિવાસી સમાજના હિતચિંતક, શુભેચ્છક તેમજ આદિવાસી સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા બચુભાઈ ભગરિયાનું વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રકૃતિ વિલીન થયેલ થયા છે.
આજ રોજ તા.૭/૧/૨૦૨૪ ના રવિવારે વહેલી સવારે અંદાજે ૩.૪૫ કલાકે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રકૃતિ વિલીન નિધન થતાં સમગ્ર વલસાડ જિલ્લામાં અને આદિવાસી વિસ્તાર શોકમય બની ગયો





