લાલપુર તાલુકાના મચ્છુ બેરાજામાં ઘાસના જથ્થામાં આગ

[ad_1] જામનગર, તા. 20 જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમાં એક ખેડૂતની વાડીમાં રાખવામાં આવેલા નિરણના જથ્થામાં અકસ્માતે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થવાથી તણખો પડતાં આગ લાગી ગઈ હતી, અને નિરણનો જંગી જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમાં રહેતા કેશુભાઈ નાથાભાઈ સોનગરા નામના ખેડૂતના ખેતરમાં ગઈકાલે બપોરે નીરણના ઢગલામાં … Read more

હોળી દહન બાદ અંગારા પર ઉઘાડા પગે ચાલતા ગ્રામજનો

[ad_1] – વસો તાલુકાના પલાણામાં અનોખી પરંપરા – અંગારા પર ચાલતા ગ્રામજનોને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા નડિયાદ : ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામે ફાગણ સુદ પૂનમે હોળીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે.  હોળી દહન બાદ પડેલા ધગધખતાં અંગારા પર આસ્થાભેર યુવાધનનો ચાલે છે. અંગારા પર ચાલનારા યુવાનોના પગમાં દઝાતાં નથી. આ … Read more

ગોહિલવાડમાં હર્ષોલ્લાસભેર રંગોત્સવ ધૂળેટીની ઉજવણી

[ad_1] – 2 વર્ષ બાદ રંગોત્સવ ધૂળેટી પર્વની રોનક પરત ફરી – ભાવનગર જિલ્લાના વિવિધ પર્યટન સ્થળોએ પણ માનવ મહેરામણ જોવા મળ્યો ભાવનગર : આસુરી શકિત પર દૈવી શકિતના વિજયના મહા લોકપર્વ હોલિકાદહનની ઉજવણી કર્યા બાદ આબાલવૃધ્ધ સૌ કોઈના મનપસંદ રંગભીના પચરંગી ધૂળેટીના તહેવારની ભાવનગર સહિત ગોહિલવાડમાં ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાના સંક્રમણને … Read more

સરપંચને ધમકી જેલમાંથી છૂટી મર્ડર કરીશ, મારી આગળ પાછળ કોઈ નથી

[ad_1] – હોળીના દિવસે થયેલા ઝઘડાની અદાવતમાં તુલસીપુરા ગામમાં મામલો બીચક્યો વડોદરા તા.20 સાવલી તાલુકાના તુલસીપુરા ગામના સરપંચ મહેશ બાબુભાઈ તળાવીયા ધુળેટીના દિવસે રાત્રે તેમના કુટુંબી ભાઈ નવીનભાઈના ઘેર બેઠા હતા ત્યારે ગામમાં રહેતા સંદીપ રોહિતભાઈ તળાવીયાએ ફોન કરી સરપંચને જણાવેલ કે મારા મિત્રોને તે હોળીના દિવસે જેલમાં કેમ પુરાવ્યો હતો તેમની ઉપર બળાત્કારનો કેસ … Read more

બોગસ પાસપાર્ટ આધારે કુવૈત જતો બાંગ્લાદેશી રંગેહાથ પકડાયો

[ad_1] અમદાવાદ,શનિવાર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી બોગસ પાસપોર્ટ આધારે કુવૈત જતા બાંગ્લાદેશના શખ્સને પકડી પાડયો હતો. એરપોર્ટ પોલીસે છેતરપીંડીનો ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે. ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરીને કોલકત્તા પાસપોર્ટ કચેરીથી પાસપોર્ટ બનાવ્યો હતો અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગઇકાલે સાંજે ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન બાંગ્લાદેશના વતની અનીક અનોકોલ સરકાર નામના શખ્સને … Read more

તાલિબાની સજા ઃ ચોરીની શંકાથી અપહરણ બાદ કંરટ આપી વૃધ્ધને મોતને ઘાટ ઉતાર્યા

[ad_1] અમદાવાદ,શનિવાર  રખિયાલમાં ચોરીની શંકા આધારે  વૃધ્ધને  ઢોર માર મારી કરંટ આપવા જેવી જેવીતાલિબની સજા કરીને મોતને ઘાટ ઉતાવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રખિયાલમાં રહેતા અને સ્કૂલમાં પટાવાળા તરીકે નોેકરી કરતા  વૃધ્ધે મોબાઇલની ચોરી કરી હોવાની શંકા રાખીને ચાર શખ્સોએ અપહરણ કર્યા બાદ  ઢોર માર મારીને કરંટ આપ્યો હતો, સારવાર દરમિયાન મોત થયું હતું, રખિયાલ … Read more

મ્યુનિ.એસ્ટેટ વિભાગના અલગ-અલગ કાટલાં, દાણીલીમડામાં કોર્પોરેટરના પતિનું ગેરકાયદે બાંધકામ તોડવામાં તંત્ર તરફથી થતાં ગલ્લાં-તલ્લાં

[ad_1] અમદાવાદ,શનિવાર,19 માર્ચ,2022 શહેરમાં સામાન્ય અને મધ્યમ વર્ગના રહીશો દ્વારા ઓટલા પ્રકારનું બાંધકામ મ્યુનિ.ની મંજુરી વગર કરવામાં આવે તો એસ્ટેટ વિભાગ તરફથી તેને તોડી પાડીને બહોળી પ્રસિધ્ધિ લેવામાં આવતી હોય છે.બીજી તરફ દાણીલીમડા વોર્ડના કોર્પોરેટરના પતિ દ્વારા ગેરકાયદે બાંધકામ મંજુરી વગર કરી દેવામાં આવે છે એમ છતાં નોટિસ જ આપી છે. ગેરકાયદેસર બાંધકામ કરનાર કોર્પોરેટરના … Read more

ત્રણ સર્જરી બાદ પણ પથરી દુર નહી થતા રૃા.1.30 લાખ વળતર ચૂકવવા હુકમ

[ad_1] – કોસંબાના બે ડોકટરની બેદરકારી, જઠરમાં 300 એમએમનું કાણું પડી ગયું પણ પથરી દુર થઇ નહી           સુરત પિત્તાશયમાં પથરીના નિદાન બાદ કરાવેલા ત્રણ ઓપરેશન બાદ પણ પથરી દુર નહી થતા થયેલી ફરિયાદ બાદ ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ ન્યાયાધીશ એમ.એચ.ચોધરી અને સભ્ય પૂવીબેને બે ડોકટરોએ બેદરકારી દાખવી હોવાનો નિર્દેશ આપી ફરિયાદીને વ્યાજ … Read more

અશાંતધારો લાગુ છતા લિંબાયતમાં પણ મંજુરી વગર મિલકતો ટ્રાન્સફર કરાવાતી હોવાની ફરિયાદો

[ad_1]     સુરત સુરત શહેરમાં કતારગામ, અડાજણ અને લિંબાયતમાં અંશાતધારો લાગુ કરાયો હોવા છતા લિંબાયત વિસ્તારમાં પણ કલેકટરની મંજુરી વગર મિલકતો તબ્દીલ કરાતી હોવાની ફરિયાદ ઉઠી છે. જિલ્લા સેવાસદન ખાતે આજે અધિક કલેકટર વાય.બી ઝાલાના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં  શ્યામધામ મંદિરથી કામરેજ ચાર રસ્તા સુધી તેમજ કામરેજ મામલતદાર કચેરીથી કામરેજ ચાર રસ્તાથી અજીમ … Read more

મિલકતદારને બે નોટિસ અપાઇ હતી, દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ દાખલ

[ad_1] – સલામતી માટે બેરીકેડ રાખ્યા નહોતા, સિક્યુરીટી ગાર્ડ મુક્યા નહોતાઃ દુર્ગટના બાદ મિલકત સીલ કરાઇ      સુરત કતારગામ જરીવાલા કમ્પાઉન્ડમાં પાલિકાએ બબ્બે વખત નોટીસ આપવા છતા કોઇ પણ જાતની સલામતી વગર બેરીકેટેડ રાખ્યા વગર ડીમોલેશન ચાલી રહ્યુ હોવાથી આજે જે બનાવ બન્યો હતો. તેને લઇને પાલિકા દ્વારા માલિક સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ … Read more

error: Content is protected !!