લાલપુર તાલુકાના મચ્છુ બેરાજામાં ઘાસના જથ્થામાં આગ
[ad_1] જામનગર, તા. 20 જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમાં એક ખેડૂતની વાડીમાં રાખવામાં આવેલા નિરણના જથ્થામાં અકસ્માતે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થવાથી તણખો પડતાં આગ લાગી ગઈ હતી, અને નિરણનો જંગી જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમાં રહેતા કેશુભાઈ નાથાભાઈ સોનગરા નામના ખેડૂતના ખેતરમાં ગઈકાલે બપોરે નીરણના ઢગલામાં … Read more





