Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મલાણા તળાવમાં નર્મદાનું પાણી નહી ભરાય તો મહિલાઓ આંદોલન છેડશે

[ad_1] પાલનપુર, તા.22 પાલનપુર તાલુકાના મલાણા પંથકમાં સિંચાઈ અને પીવાના પાણીની જટિલ સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ ઓએ બેઠક યોજી જળ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહિ આવે તો મલાણા પંથકના ૫૦ ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે પશુઓ સાથે પાલનપુર કલેકટર કચેરીએ દેખાવો યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠામાં ભૂગર્ભ જળ સ્તર દિન પ્રતિદિન ઉંડા જઈ … Read more

મહેસાણામાં એક વર્ષમાં 10361 લોકો શ્વાનનો ભોગ બન્યાં

[ad_1] મહેસાણા, તા.22 મહેસાણાના નગરજનો માટે અત્યારસુધી રસ્તે રઝળતી ગાય, ગધેડા જેવા પશુઓનો ત્રાસ માથાના દુખાવા સમાન બન્યો હતો. ત્યાં વધુ એક ત્રાસ રખડતાં કૂતરા કરડવાનો વધી ગયો છે. ત્યારે કૂતરાના ખસીકરણની જાહેરાત-ટેન્ડર બહાર પાડવાનો તૂક્કો પાલિકાના ચીફ ઓફિસરને સૂઝ્યો હતો. જેની ચર્ચા પણ પાલિકામાં ચકડોળે ચડી હતી. મહેસાણામાં છેલ્લાં એક વર્ષમાં ૧૦૩૬૧ લોકોને કૂતરા … Read more

Ph.D કોર્સનો મીનિમમ સમયગાળો હવે બે વર્ષ અને મહત્તમ છ વર્ષ

[ad_1] અમદાવાદ, યુજીસી દ્વારા પીએચડી કોર્સ માટેના નવો રેગ્યુલેશન્સ ડ્રાફ્ટ જાહેર કરવામા આવ્યો છે અને જે મુજબ પીએચડી કોર્સનો મીનિમમ સયમગાળો બે વર્ષનો કરાયો છે અને મહત્તમ છ વર્ષનો કરવામા આવ્યો છે.જ્યારે દિવ્યાંગ મહિલાઓને મેક્સીમમ ડયુરેશન પીરિયડમાં બે વર્ષની છુટ અપાઈ છે. યુજીસીએ તાજેતરમાં પીએચડી ડિગ્રી આપવા માટેના મીનિમમ સ્ટાન્ડર્ડ અને પ્રોસીઝરને લગતા રેગ્યુલેશન્સ ૨૦૨૨નો … Read more

યુનિ.-કોલેજોમાં પ્રવેશ માટે કોમન પરીક્ષાઃ સ્ટેટ યુનિ.પણ લાગુ કરી શકે

[ad_1] અમદાવાદ, યુનિવર્સિટી-કોલેજોમાં આગામી શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે ત્યારે યુજીસીએ સેન્ટ્રલ યુનિ.ઓ સાથે સ્ટેટ,પ્રાઈવેટ અને ડિમ્ડ યુનિ.ઓ પણ આ પરીક્ષાના આધારે પ્રવેશ આપી શકે તેવો સર્ક્યુલર કર્યો છે.જો કે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટને લઈને મતમતાંતર જોવા મળી રહ્યા છે અને આઈસીએસઈ સ્કૂલોના વિદ્યાર્થીઓને અન્યાય થવાની ફરિયાદો ઉઠી … Read more

મકરબા વિસ્તારમાં ટી.પી.રોડ ઉપરનાં દબાણ દુર કરાયા

[ad_1]         અમદાવાદ,મંગળવાર,22 માર્ચ,2022 શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા ટી.પી.રસ્તા ઉપરના દબાણ મ્યુનિ.તંત્ર દુર કરી રહ્યુ છે.મકરબા વિસ્તારમાં વન માર્ટથી પોલીસ હેડ કવાટર્સ સુધીના ૪૦ મીટરના રસ્તામાં આવતાં ચાર કોમર્શિયલ ઉપરાંત ઓટલા,ક્રોસવોલ સહિતના ૭૩૦૦ ચોરસફૂટ વિસ્તારમાં થયેલા દબાણ દુર કરી ૧૬૪૦ રનીંગ ફૂટ લંબાઈનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. [ad_2] Source link

બનાસકાંઠા જિલ્લામાં રોગચાળાને અટકાવવા આરોગ્ય તંત્રની મથામણ

[ad_1] પાલનપુર, તા.22 બનાસકાંઠા જિલ્લામાં વાહકજન્ય રોગચાળાને ડામવા માટે જિલ્લા મેલેરીયા તંત્ર દ્વારા તા.૨૧ માર્ચ-૨૦૨૨ થી હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગોની ટીમો દ્વારા પ્રથમ દિવસે ૧૨૪૨ લોકોના લોહીના નમુના લેવામાં આવ્યા છે. ૫૮૬ સ્થળોથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા.  બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ડબલ તુને કા૨ણે મચ્છરોની … Read more

વીજ ટ્રીપીંગથી અકળાયેલા ખેડૂતોની આંદોલનની ચીમકી

[ad_1] ઊંઝા તા.22 ઊંઝાના રામપુરા વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ વખત ફિડર ફોલ્ટમાં થવા ઉપરાંત છાશવારે ટ્રીપીંગ થતાં વીજગ્રાહકો માટે શિરદર્દ સમાન બનતાં વીજઉપકરણો બળી જવાની ભીતી ઉભી થઇ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સમયસર ઉકેલ નહી આવે તો વીજબીલો ભરવાનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી વીજગ્રાહકોએ સામુહિક લેખિત આવેદનપત્ર સિધ્ધપુર કાર્યપાલક કચેરી તથા મુખ્ય … Read more

દેવુ ભલે વધે પણ કોન્ટ્રાકટરોને સાચવો એ.એમ.ટી.એસ.ની બંધ ૯૨૭ બસના આયોજનને બદલે ૩૦ કરોડના ખર્ચે નવી બસ ખરીદાશે

[ad_1] અમદાવાદ,મંગળવાર,22 માર્ચ,2022 ૩૫૦૦ કરોડના દેવાના આર્થિક બોજ હેઠળ ચલાવાઈ રહેલી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ૧૫ વર્ષ જુની બંધ કરવામાં આવેલી ૪૬૬ અને ભંગારમાં નાંખવામાં આવેલી ૪૬૧ બસ મળીને ૯૨૭ બસમાંથી નવી બસ મેળવવા નકકર આયોજન કરવાના બદલે પંદરમાં નાણાં પંચમાંથી નવી ૧૧૮ જેટલી મીડી બસ ખરીદી મળતીયા કોન્ટ્રાકટરને ચલાવવા આપવાની કવાયત શરુ કરવામાં આવી છે.એ.એમ.ટી.એસ.શહેરીજનો … Read more

સ્માર્ટ સિટી તંત્રના અધિકારીઓ વચ્ચે અહંમનો ટકરાવ મોટાભાગના નિમણૂંક પામેલાં આસિસ્ટન્ટ મ્યુ.કમિશનર વોર્ડમાં રાઉન્ડ લેતા જ નથી

[ad_1] અમદાવાદ,મંગળવાર,22 માર્ચ,2022 સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિ.વહીવટી તંત્રમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા નિમણૂંક આપવામાં આવેલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બે વર્ષ બાદ તંત્ર માટે સફેદ હાથી સમાન પુરવાર થઈ રહ્યા છે.જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધી ફરિયાદ લઈને જતા લોકોને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરવા કહેવામાં આવે છે.જયારે મોટાભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વોર્ડમાં … Read more

અમદાવાદના મેટ્રો રેલ-બીઆરટીએસ બસ રૃટ પર વધારાની એફએસઆઈના નાણાંના હપ્તા પર અમ્યુકો વ્યાજ ન વસૂલે

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર રહેઠાણની સ્કીમો માટે ડેવલપર્સ દ્વારા ખરીદવામાં આવતી વધારા એફએસઆઈના ચૂકવવામાં આવતા નાણાં પર પહેલા દિવસથી જ અમ્યુકોના સત્તાવાળાઓ દ્વારા વસૂલવામાં આવતું વ્યાજને કારણે ડેવલપર્સ અને બિલ્ડર લોબીમાં ખાસ્સી નારાજગી હોવાનું જાણવા મળી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે રાજકોટ નગરપાલિકામાં ૧૮ મહિનાના છ હપ્તામાં ચૂકવાતી આ રકમ પર … Read more

error: Content is protected !!