30 વર્ષ મંત્રી રહેલા નિતીન પટેલે બેરોજગારોના નામે રાજકીય રોટલો શેકવા પ્રયાસ કર્યો
[ad_1] નાયબ મુખ્યમંત્રી પદ છીનવાતાં નિતીન પટેલ રઘવાયા થયા નિતીન પટેલ સરદારધામ-પાટીદારોના કાર્યક્રમમાં જ સરકારની કેમ ટીકા કરે છે તેની પાછળનું રહસ્ય શું છે અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ નિતીનપટેલ સતત ચર્ચામાં રહ્યા છે. અમદાવાદમાં સરદારધામમાં ઇ-લાઇબ્રેરીના ઉદઘાટન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જ રોજગારીના મુદ્દે સવાલો ઉભા કર્યા હતાં કે, મહેનત … Read more




