Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

30 વર્ષ મંત્રી રહેલા નિતીન પટેલે બેરોજગારોના નામે રાજકીય રોટલો શેકવા પ્રયાસ કર્યો

[ad_1] નાયબ મુખ્યમંત્રી પદ છીનવાતાં નિતીન પટેલ રઘવાયા થયા નિતીન પટેલ સરદારધામ-પાટીદારોના કાર્યક્રમમાં જ સરકારની કેમ ટીકા કરે છે તેની પાછળનું રહસ્ય શું છે અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ નિતીનપટેલ સતત ચર્ચામાં રહ્યા છે. અમદાવાદમાં સરદારધામમાં ઇ-લાઇબ્રેરીના ઉદઘાટન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જ રોજગારીના મુદ્દે સવાલો ઉભા કર્યા હતાં કે, મહેનત … Read more

કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોશીયારા વેન્ટિલેટર ઉપર

[ad_1] કોરોના સંક્રમિત થયા બાદ તબિયત વધુ લથડી સિમ્સ હોસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છેલ્લા ત્રણેક દિવસથી વેન્ટિલેટર પર છે અમદાવાદ : મંત્રીઓ-ધારાસભ્યો એક પછી એક કોરોનાની ચપેટમાં આવી  રહ્યા છે ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડાના કોગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે, ડૉ.જોશીયારાની અચાનક તબીયત લથડતાં તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર … Read more

અમદાવાદ, બેંગ્લોર અને હૈદ્રાબાદમાં અછોડા તોડનાર આરોપી પકડાયો

[ad_1] પોલીસની ભીંસ વધતા ઉમેશ શહેર છોડી દેતો હતો વર્ષ 2016થી વાહન ચોરી અને ચેઈન સ્નેચિંગ કરતા આરોપીએ પાંચ મહિનામાં 18 ગુના આચર્યા અમદાવાદ : અમદાવાદ, બેંગ્લોર અને હૈદ્રાબાદમાં વાહનચોરી અને ચેઈન સ્નેચિંગના 18 ગુના આચરનાર ઉમેશ ખટીક નામના આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડયો છે. પોલીસની ભીંસ વધતા શહેર છોડી જવાની ટેવ ધરાવતો ઉમેશ ખટીક … Read more

નાઇટ કર્ફ્યુને કારણે સુરેન્દ્રનગર શહેરમાં રાત્રિ ખાણીપીણી બજારને નુકસાન

[ad_1] – ઓનલાઇન પાર્સલ મંગાવનારાઓની મર્યાદિત સંખ્યા – ઢાબા અને રેસ્ટોરન્ટ સહિતના નાના ધંધાર્થીઓને ફરી આર્થિક ફટકો સુરેન્દ્રનગર :  સુરેન્દ્રનગર અને ધ્રાંગધા શહેરી વિસ્તારમાં સરકાર દ્વારા નાઈટ કરફયુ નો આદેશ થતા બન્ને શહેરની રાત્રિ ખાણીપીણી બજારને ફરી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ રોકેટ ગતિ એ વધતા જાય છે. ખાસ કરી ને … Read more

સુરેન્દ્રનગર સબ જેલમાં બંધ 23 કેદી સંક્રમિત : કોરોનાના કુલ 113 નવા કેસ

[ad_1] – સબજેલમાં કોરોના રાફડો ફાટતા તંત્રમાં દોડધામ મચી – જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં 18 અને શહેરી વિસ્તારમાંથી 95 કોરોના કેસ : 818 એક્ટિવ કેસ સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાએ ફરી સેન્ચ્યુરી ફટકારી છે. સોમવારે જિલ્લામાં નવા ૧૧૩ કેસ નોંધાયા છે. જેમાં જેલમાં બંધ ૨૩ કેદીઓનો પણ સમાવેશ થાય છે. સુરેન્દ્રનગરની સબજેલના એક સાથે ૨૩ કેદીઓ … Read more

માધાપર ચોકડીએ બંધાઈ રહેલા બ્રિજનો પિયરનો ટોપ ધસી પડયો

[ad_1] રાજકોટમાં કાયમી ટ્રાફિક જામવાળા ચોકમાં દુર્ઘટના : વર્કમેનશીપમાં બેદરકારી, બેને સાધારણ ઈજા: 70  કરોડના ખર્ચે 1200 મી.  બ્રિજનું 45 ટકા કામ પૂર્ણ પણ જમીન સંપાદન બાકી હોઈ શ્રમિકોને સંકડાશ  રાજકોટ, : રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ  દ્વારા રાજકોટમા જ્યાં કાયમી ટ્રાફિક જામ રહે છે તેવા ધમધમતા દોઢસો ફૂટ રીંગરોડ પર માધાપર ચોક ખાતે બની … Read more

સુરેન્દ્રનગર-દુધરેજની કેનાલવાળા પુલ પર છ ફુટનું ગાબડું પડયું

[ad_1] – ગાબડાને કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય – ગાબડાનું વહીવટી તંત્રના અધિકારીઓએ નિરીક્ષણ કરીને રીપેરીંગ કામ હાથ ધર્યું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દુધરેજ વચ્ચે આવેલ નર્મદા કેનાલ વાળા બ્રિજ ઉપર મસમોટુ ગાબડુ પડતા અકસ્માતની દહેશત વ્યકત થઈ રહી છે હાલ ગાબડા ફરતે કોર્ડન કરી લેવામાં આવેલ છે કલાકો બાદ અધિકારીઓ સ્થળ પર પહોચ્યા હતા અને રીપેરીંગ કામ … Read more

કોરોનાના કેસમાં સતત ત્રીજા દિવસે ઘટાડો પરંતુ મૃત્યુઆંકમાં વધારો

[ad_1] અમદાવાદ, સોમવાર ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩૮૦૫ નવા કેસ નોંધાયા છે. આમ, બે દિવસમાં જ રાજ્યમાં કોરોનાના કેસમાં શુક્રવારની સરખામણીએ હવે ૪૦%નો રાહતજનક ઘટાડો થયો છે. જોકે, કોરોનાથી થઇ રહેલા મૃત્યુમાં સતત વધારો ચિંતા સમાન છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા … Read more

સજ્જુ કોઠારીને ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ કરવા પોલીસની અરજી

[ad_1] સુરત કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી સુરતમાં પગ ન મુકવાની શરત છતા બિન્દાસ્ત રીતે સુરતના ઘરે આવ-જા કરી ગુનાઇત પ્રવૃત્તિ કરે છે ગુજસીટોકના ગુનામાં જામીન મુકત થયા બાદ પણ પોતાની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી આતંક મચાવનાર કુખ્યાત સજ્જુ કોઠારીને ક્રાઇમ બ્રાંચની ટીમે નાગપુરથી ઝડપી પાડી સુરત લઇ આવી છે. બીજી તરફ ગુજસીટોકના ગુનામાં … Read more

અમદાવાદ જિલ્લામાંથી સોમવારે કોરોનાના વધુ 80 કેસ મળ્યા

[ad_1] અમદાવાદ,તા.24 જાન્યુઆરી 2022,સોમવાર અમદાવાદ જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ ૮૦ કેસ મળી આવ્યા હતા. સૌથી વધુ સાણંદમાંથી ૩૬ કેસ મળ્યા હતા. દસક્રોઇમાંથી ૧૩, બાવળામાંથી ૩, દેત્રોજ, માંડલમાંથી ૧-૧, ધંધૂકામાંથી ૪, વિરમગામમાથી ૬ અને ધોળકામાંથી ૧૬ કેસ કોરોના પોઝિટીવ મળ્યા હતા. જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા ૫૯૬ થઇ ગઇ છે.  અમદાવાદ જિલ્લામાં રોજના ૩ હજારથી વધુ ટેસ્ટિંગ … Read more

error: Content is protected !!