Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગર: જોડિયા તાલુકાના બેરાજા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

[ad_1] – જોડીયા પંથકના દસ જેટલા ગામમાંથી અરજદારો જુદી-જુદી સેવાઓનો લાભ લીધો જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર જોડિયા તાલુકાના બેરાજા ગામમાં તંત્ર દ્વારા શનિવારે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના દસ જેટલા ગામના અરજદારોએ વિવિધ કામોનો લાભ લીધો હતો, અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં જોડિયાની મામલતદાર કચેરીના નાયબ મામલતદાર એમ.ડી.દવે ઉપરાંત … Read more

વડોદરામાં ભરચક ટ્રાફિક જંકશનો છે ત્યાં ફલાય ઓવર બ્રિજ બનાવવાની પ્રથમ જરૂર છે

[ad_1] – સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી બ્રિજની જરૂર નથી – ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજનું કામ પૂરૂ કરવા નાણાંકીય જોગવાઈનું કોઈ આયોજન નથી  વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી ફલાય ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે, જેની સામે  વિરોધ પક્ષ કોંગ્રેસે જણાવ્યું છે કે આ સ્થળે … Read more

જામનગરની જિલ્લા જેલમાં રહેલા 608 કેદીઓ પૈકી 602 કેદીઓને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ અપાયો

[ad_1] – જામ્યુકોની આરોગ્ય શાખાની મદદ થઈ 239 કેદીઓને વેક્સિનેશનનો બીજો ડોઝ પણ અપાઈ ગયો જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર  જામનગરની જિલ્લા જેલમાં રહેલા કેદીઓ માટે વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે હાલ જેલની અંદર 608 કેદીઓને રાખવામાં આવ્યા છે, જે પૈકી કુલ 602 કેદીને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂકયો છે. આ ઉપરાંત 239 … Read more

જામનગરના નંદનવન સોસાયટી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત

[ad_1] – વહેલી સવારે દોડવા જવા માટે તેનો ભાઈ મૂકવા નહીં આવતાં માઠું લાગવાથી ગળાફાંસો ખાઇ જીવ દીધો જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર  જામનગરમાં નંદનવન સોસાયટી વિસ્તારમાં રહેતી એક યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. વહેલી સવારે દોડવા જવા માટે ભાઈએ મૂકવા આવવાની ના પાડતાં મનમાં લાગી આવવાથી આત્મહત્યાનું … Read more

જામનગર: લાલપુર તાલુકાના ગોવાણાં ગામમાં રહેતા યુવાનનો માનસિક બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આપઘાત

[ad_1] જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર  જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા એક યુવાને પોતાની માનસિક બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.  આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા કરસનભાઈ ડાડુભાઈ આંબલીયા નામના 28 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ગામના વડલાના ઝાડની … Read more

વડોદરા: કામવાળી ચોરી કરી ફરાર ; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

[ad_1] વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર અપરિચિત મહિલાને કામ પર રાખતા તબીબને 52 હજાર ઉપરાંતની મત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. અકોટા વિસ્તારમાં તબીબની માતા ઘરે એકલી હોય તેનો લાભ ઉઠાવી અજાણી કામવાળી સોનાની તથા પ્લેટિનિયમની ત્રણ લેડીઝ રિંગ ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. બનાવ સંદર્ભે જે.પી.રોડ પોલીસે નોકર ચોરી સહિતની કલમો … Read more

જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં ગોઝારા અકસ્માતમાં બાઈક ચાલક વયોવૃદ્ધનો ભોગ

[ad_1] – ધ્રોળ-વાગુદડ ધોરી માર્ગ પર બે મોટરસાયકલ સામસામે અથડાઈ પડ્યા પછી ચેક બાઇકચાલકનું સ્થળ પર જ મૃત્યુ જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર  જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, અને એક બાઈકના ચાલકને ગંભીર ઇજા થયા પછી તેઓનાં કરૂણ મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોળ તાલુકાના વાગુદડગામમાં રહેતા … Read more

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે: જેલમાંથી બે મોબાઇલ ફોન અને એક ચાર્જર મળી આવતાં દોડધામ

[ad_1] – જેલના સુપ્રિટેન્ડન્ટ અને તેમની ટીમ દ્વારા કરાયેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન મોબાઈલ સહિતની સામગ્રી મળી આવી જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર  જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચામાં આવી છે, અને જેલના યાર્ડ નંબર 4 ના જુદાજુદા બે બેરેકમાં સ્થાનિક જેલ તંત્રની તપાસણી દરમિયાન બે મોબાઇલ ફોન તથા એક ચાર્જર સહિતની સામગ્રી મળી આવતાં કબજે કરી લેવામાં આવી … Read more

જામનગર: જામજોધપુર તાલુકાના તરસાઈ ગામની શાળામાં અભ્યાસ કરતા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીનો હીચકારી હુમલો

[ad_1] – અનુસુચિત જ્ઞાતિના વિદ્યાર્થીને મારકૂટ કરી સમાજના હલકા પાડવા માટે હડધુત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચકચાર જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં આવેલી એક શાળામાં અભ્યાસ કરતા છઠ્ઠા ધોરણના એક વિદ્યાર્થીને તેની સાથે જ અભ્યાસ કરતા અન્ય એક વિદ્યાર્થીએ મારકૂટ કરી અનુસુચિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કર્યાની ફરિયાદ … Read more

વડોદરામાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને 12 દિવસમાં 55 દુકાનો અને ઉત્પાદકોને ત્યાં ચેકિંગ

[ad_1] – મીઠાઈ, ફરસાણ, માવો, તેલ-ઘી વગેરેના 94 નમુના ચેકિંગ માટે લીધા વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા 12 દિવસમાં મીઠાઈ ફરસાણની દુકાનો અને ઉત્પાદક યુનિટો ઉપર તપાસ હાથ ધરી હતી અને 94 નમુના લીધા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફુડ સેફટી ઓફિસરોની … Read more

error: Content is protected !!