Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મોંઘવારીમાં મળી રાહત: ભુગર્ભ ગટર સાથે ઘરનું કનેકશન જોડવા ખિસ્સુ ખાલી નહીં કરવુ પડે

[ad_1] ભરૂચ: કારમી મોંઘવારી વચ્ચે કોઈ પણ મધ્યમ વર્ગિય પરિવારને જરૂર કરતાં વધારે ખર્ચ કરવાનું પોસાઈ એમ નથી. પહેલા સરકાર ભુગર્ભ ગટરમાં કનેકશન જોડવા માટે ઘરમાલિકે ખિસ્સામાંથી ખર્ચ કરવો પડતો હતો. આ મુદ્દે રાહતના સમાચાર આવ્યા છે. આ કનેકશન જોડવા માટેનો ખર્ચ હવે ઘરમાલિકના ખિસ્સામાંથી નહીં પરંતુ સરકારની તીજોરીમાંથી અપાશે. પાલિકાના વોટર વર્કસ ખાતાએ આં … Read more

અંતરીયાળ માર્ગોને દિવાળી પહેલા રિપેરિંગ કરવા વિપક્ષે સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવ્યો

[ad_1] ભરૂચ: આજે પાલિકાના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે કેટલાક મુદ્દાઓ ઉપર ઉગ્ર ચર્ચા થઈ હતી. વિપક્ષે દિવાળી પહેલા અંતરિયાળ માર્ગોના સમારકામની માગ કરી હતી. ચર્ચા બાદ 32 મુદ્દાઓને સર્વાનુમતે બહાલી અપાઈ છે. ભરૂચ નગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં કુલ 32 એજન્ડાઓ પર ચર્ચા કરાઈ હતી. જેમાં કેટલાક મુદ્દાઓ … Read more

જામનગર શહેરમાં ફાયરનું એન.ઓ.સી. મેળવ્યા વિના સ્ટોર ચાલુ થઈ જતાં ફાયર ખાતાની તપાસ

[ad_1] – ખોડીયાર કોલોની રોડ સહિતના વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ફાયર એન.ઓ.સી. વગરના 17 સ્ટોલ મળી આવ્યા જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર  જામનગર શહેરમાં ફટાકડાના વેચાણ માટેના અનેક સ્ટોલો ઉભા થઈ ગયા છે, જેમાં ફાયર સેફ્ટીની એન.ઓ.સી. મેળવાયું ન હોવાનું ધ્યાનમાં આવતાં ફાયર તંત્ર દોડતું થયું છે, અને જુદા જુદા વિસ્તારમાં તપાસણી દરમિયાન 17 જેટલા સ્ટોલ ધારાકોએ એન.ઓ.સી. … Read more

જામનગરના વેપારી યુવાને રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર

[ad_1] – અનાજ કરિયાણાના વેપારીને આર્થિક ઉભી થઇ હોવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધાનું જાહેર થયું જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર  જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને દરબારગઢ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા એક વેપારીએ ગઈકાલે બપોરે પોતાના ઘેરથી નીકળી ગયા પછી રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણના કારણે … Read more

મોરબી માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ, 10 હજાર મણથી વધુ કપાસ ભસ્મીભૂત

[ad_1] મોરબી, તા. 30 ઓક્ટોબર 2021, શનિવાર મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આજે બપોરના સુમારે ખેડૂતો દ્વારા ઉતારવામાં આવેલા કપાસના ઢગલામાં આગ લાગી હતી. જેમાં 10 હજાર મણથી વધુ કપાસનો જથ્થો ભસ્મીભૂત થઈ ગયો હોવાનો અંદાજ છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભાગદોડ મચી હતી. ફાયર વિભાગને આગની જાણ થતા માર્કેટ યાર્ડ પહોંચી આગ પર કાબુ મેળવવાનો … Read more

વડોદરા: આજવા રોડ તક્ષ-ગેલેક્ષીમાં પાણી મુદ્દે દેખાવો યોજી વિરોધ

[ad_1] – દિવાળી ટાણે તળાવના પાણીથી ઘરની સફાઈ કરતા સ્થાનિકો વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર વડોદરા શહેર બાયપાસ વાઘોડિયારોડ થી આજવારોડ હાઇવે ખાતેની તક્ષ ગેલેક્ષીમાં  છેલ્લા ત્રણ વર્ષથી પીવાના પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ અનેકવાર જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં આજરોજ દેખાવો યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અત્રે … Read more

વડોદરા શહેર-જિલ્લામાં રોગચાળો વકર્યો: ડેન્ગ્યુથી બે વ્યક્તિના મોત

[ad_1] – વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર પી.આર.ઓ મહિલા કોર્પોરેટર પણ રોગચાળાનો ભોગ બન્યા વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ડેન્ગ્યુના કારણે 17 વર્ષની યુવતી અને 77 વર્ષના વૃદ્ધ વ્યવસાયકાર સહિત બે વ્યક્તિઓના નિધન થાય છે. એક તરફ પાલિકા અને જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર કોરોનાની જેમ મચ્છરજન્ય રોગચાળાના આંકડા છૂપાવવામાં મસ્ત છે ત્યારે … Read more

સુરત: દિવાળી સમયે આર્ટિફિશિયલ ફૂલોના ભાવોમાં 15 ટકાનો વધારો

[ad_1] સુરત,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર કોઈપણ તહેવાર હોય હવે તહેવારોમાં આર્ટિફિશિયલ ફૂલો જ જોવા મળતા થાય છે. પરંતુ આ વખતે શહેરના આર્ટિફિશ્યલ ફૂલોનો બજારમાં સ્ટોક જ ઓછો આવ્યો હોવાના કારણે તેના ભાવમાં 15 ટકા સુધીનો વધારો થયો છે. કોરોનાના કારણે છેલ્લી બે દિવાળીઓ ફિક્કી જોવા મળી હતી. જેના કારણે ધંધા રોજગાર પર અસર પડી હતી. દિવાળીને … Read more

જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ દિવાળીના તહેવારોને લઈને સોમવારથી છ દિવસ માટે રહેશે બંધ

[ad_1] – નવા વર્ષના મુહૂર્તના સોદા માટે આઠમી નવેમ્બરે મગફળી સિવાયની અન્ય તમામ જણસની આયાત થશે  જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ સોમવારથી છ દિવસ માટે દિવાળીના તહેવારને અનુલક્ષીને બંધ રહેશે, અને હરાજીની પ્રક્રિયા બંધ રાખવામાં આવશે. ત્યાર પછી આગામી 8મી તારીખે સવારે 9.00 વાગ્યાથી હરાજીની પ્રક્રિયાનો પુન:પ્રારંભ થશે, અને મુહૂર્તના સોદા કરવામાં આવશે. … Read more

દંપતીના બંધ મકાનમાંથી ૧.૮૭ લાખની ચોરી

[ad_1] વડોદરા,મુંબઇ ગયેલા દંપતીના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા મળીને કુલ ૧.૮૭ લાખની મત્તા ચોરી ગઇ હતી. આજવારોડ રામપાર્કની પાસે બોરસલ્લી એપાર્ટમેન્ટમાં રહેતા રિઝવાના શફાકતહુસેન ટીનવાલા ગત તા.૨૬ મી ના રોજ ઘરને તાળું મારીને  પતિ સાથે અંગત કામ માટે મુંબઇ ગયા  હતા.અને ત્યાં જ  રોકાયા હતા.તા.૨૮ મી એ સવારે … Read more

error: Content is protected !!