Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કાળી ચૌદશની રાત્રીમાં ભયાનક સ્મશાન માં થઈ વિશેષ તાંત્રિક પૂજા 

On: November 13, 2023 2:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા ધરમપુર અને પારડી માં આવેલા સ્મશાનો માં કાળી ચૌદશની તાંત્રિક પૂજા

તંત્ મંત્ર અને કાળી વિદ્યા માં માનનારી એક વર્ગ આજે પણ હયાત છે અને કોઈ શક્તિ છે કે ભલે અજ્ઞાત હોય લોકોના કામ કરે અને દુખી લોકો આજે પણ આવા તાંત્રિક અને ભગત ભૂવાઓ ને ત્યાં જાય છે.એવી માન્યતા છે કે કાળી ચૌદશ એ  તાંત્રિકો માટે સ્મશાન વિધિ કરવા ની ઉત્તમ રાત્રી છે જ્યાં સામાન્ય રાત્રી દરમ્યાન કોઈ વ્યક્તિ જતા ડરી જતું હોય છે એવા ભયાવહ સ્મશાન માં કાળી ચૌદશની રાત્રી એ તાંત્રિકો અઘોર સાધના કરતા હોય છે તાજેતર માં વીતેલા કાળી ચૌદશની રાત્રી એ વલસાડ તાલુકાના એક ગામ અને કપરાડા તાલુકાના એક ગામ માં નદીના કિનારે આવેલ સ્મશાન નજીકમાં આ સાધના કરાઈ હતી 

માન નદીના કિનારે રાત્રીના અંધકાર માં ભયાવહ શાંતિ ના સાનિધ્યમાં કેટલાક ભગતો તેમના લાવેલા સમાનો પૈકીના કોડિયા 100 પ્રગટાવી અબીલ નો ઉપયોગ કરી ને ત્રિકોણ આકાર એક મંડળ બનાવી તેઓ કેટલીક જગ્યા બાંધી દઈ સ્વંય અંદર બેસી ને મંત્રોચ્ચાર અને વિવિધ જાપો કરે છે 

વીશેસ પૂજા

તેની સાથે સાથે રાત્રીના 12 ના ટકોરે નદીના નજીકમાં આવતા ગેબી આવજો વચ્ચે પહોંચીને સેવ મમરા કે મરઘી નું માસ અર્પણ કરાય છે સાથે જ જાપ વિધિ દરમ્યાન સાથે લાવેલા માળા ઓ અને કેટલાક લીંબુ ઓ ને આડા ઉભા ચિરા કરી ને ચારે દિશામાં ફેંકવામાં આવે છે અને મોડી રાત સુધી ભગતો તેમના બનાવેલા ચક્ર માં બેસી ને મંત્રોચ્ચાર કરે છે જે બાદ 100 દિવડા પ્રજ્વકિત કરી ને નૈવેધ પણ અર્પણ કરે છે ..

નામ ન આપવાની શરતે એક ભગતે જણાવ્યું કે તેઓ છેલ્લા 15 વર્ષ થી દર વર્ષે માન નદી કિનારે આવે છે અને પૂજા વિધિ કરે છે અહીં આવ્યા બાદ પાણી અને સોમરસ દવારા સ્મશાન જાગૃત કરવામાં આવે છે અને રાત્રી દરમ્યાન મંત્રોઉચ્ચારણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે સ્મશાન માં કાળી ચૌદશના રોજ મંત્રજાપ કરવા થી તે સિદ્ધ થાય છે અને તેનો પાવર સમગ્ર વર્ષ દરમ્યાન જળવાઈ રહે છે આ સાથે કેટલીક કાળી વિદ્યા પણ તેઓ ને પ્રાપ્ત થતી હોય છે 

આમ કપરાડા પારડી અને ધરમપુર વિસ્તારમાં આવેલ નદી કિનારે સ્મશાન માં વિશેષ તાંત્રિક પૂજા ઓ નો સિલસિલો યથાવત રહ્યો છે હવે આ માન્યતા ઓ માં કેટલું તથ્ય છે એ તો કહી ન શકાય પણ વર્તમાન સમય માં પણ એક મોટો વર્ગ તાંત્રિકો અને ભગત ભુવા માં માને છે…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!