Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પરિયા અંબાચ પંડોર કોલક નદી બ્રિજ રોડ ઉપર ઊડતી ધૂળથી વાહન ચાલકો પરેશાન ,રોડનું સમારકામ નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર કરાશે ?

On: October 31, 2022 1:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
બિસ્માર માર્ગ

ચોમાસા દરમ્યાન પડેલા રોડ ઉપરના ખાડા પૂરવા માટે કોન્ટ્રાકટર દ્વારા રોડ ઉપર મેટલ પાથરી દેવામાં આવી અને હવે રોડ બનશે મજૂરી મળી ગઈ હોવાની લોલીપોપ રાજકીય નેતાઓ લોકોને આપી રહ્યા છે સ્થળ ઉપર વાસ્તવિક સ્થિતિ બાવાના બેવ બગડ્યા જેવી છે 

ચોમાસા સમયે પરિયા અંબાચ પંડોર મુખ્ય માર્ગ ઉપર મોટા તળાવ જેવા ખાડા પડી ગયા હતા પરંતુ કોઈ એ દરકાર લીધી નહિ અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા જે બાદ ક્યાંક તંત્ર ને મોડે મોડે બ્રહ્મજ્ઞાન થયું અને ખાડા પુરવા મેટલો પાથરી ત્યારે લોકોને આશા બંધાઈ હતી કે મેટલ પાથરી છે તો હવે રોડ નું મરમરત કાર્ય સુપેરે પાર પડશે પણ થયું કૈક ઊલટું સ્થિતિ એટલી વિપરીત થઈ ગઈ કે રોડ ઉપર પાથરેલી મેટલ તો સાઈડ ઉપર થઈ ગઈ અને એની ઉપર નાખવામાં આવેલ ઝીણી રેતીઅને ધૂળ એટલી હદે ઉડી  રહી છે કે વાહન ચાલકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે કેટલાક વાહન ચાલકોને રોજિંદા અહીં થી પસાર થતા ધૂળની એલર્જીની બીમારી વધી ગઈ છે 

મહત્વનું છે કે બગવાડા ટોલ ટેક્સ બચાવવા માટે વાપી જી આઈ ડી સી માં જતા સુરત થી આવતા ભારે વાહનો ડમ્પરો આ માર્ગ નો ઉપયોગ કરતા થઈ ગયા છે જેના કારણે રોડની બન્ને તરફ દુકાનો ધરાવતા દુકાનદારો ની હાલત કફોડી છે રોજિંદા સવાર સાંજ સાફ સફાઈ દરમ્યાન 500 ગ્રામ થી વધુ ધૂળ નો ઢગલો તેમના દુકાનો માંથી નીકળી રહ્યો છે 

ત્યારે સામાન્ય બાઈક ચાલકો જો કોઈ ચાર ચક્રી વાહનો કે ટ્રક ટેમ્પો પાછળ નીકળે તો તેમના કપડાં પણ ધૂળ ની ડમરીઓ થી દૂષિત થઈ રહ્યા છે ત્યારે રાજકારણીઓ ને સામાન્ય જન ની સમસ્યા ઉડીને તેમના નયન પટલ ઉપર અંકિત થતી નથી ત્યારે સામી ચૂંટણી એ જો આ રોડનું સમારકામ નહીં થાય તો લોકો ચૂંટણી નો બહિષ્કાર કરશે એવી ચર્ચા ઓ ઉઠી રહી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!