વાપી (છીરી) ના ડો. અંકિતા દેસાઈ એ મુંબઈના મેયરના બંગલે સ્થાપવામાં આવેલ વિઘ્નહર્તા દેવના કર્યા દર્શન

On: September 11, 2021 6:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વિઘ્નહર્તા દેવ ના ભક્તિ ભાવ પૂર્વક દર્શન

વાપીની ડોકટર અંકિતા મુકેશ દેસાઈ હાલ મુંબઈ માં શરૂ થયેલા ગણપતિ મહોત્સવ ના પ્રથમ દિવસે મુંબઈના મેયર કિશોરી પેડનેકર ના બંગલા ઉપર ગણપતિ ની સ્થાપના કરવા માં આવી, જ્યાં બાપા ના દર્શન કરી મેયર સાથે મુલાકાત કરી ગૌરવ ની લાગણી અનુભવી. સાથે જ સમગ્ર વિશ્વ માંથી કોરોના જેવી મહામારી દૂર થાય વિશ્વ માં શાંતિ સ્થપાય અને વિઘ્નહર્તા દેવ દરેક ને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના ભગવાન ગણેશજીને કરી હતી મહત્વ નું છે કે દર વર્ષે મુંબઈ ખાતે મેયર ના નિવસ્થાને ગણેશજી ની વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવામાં આવે છે અને ભક્તિભાવ પૂર્વક પૂજન કરવામાં આવે છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!