Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ જિલ્લાના શક્તિપીઠ ગણાતા પારનેરાના માતાજીના કરો આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે કરો દર્શન

On: March 22, 2023 7:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ચંડીકા અંબિકા અને નવદુર્ગા માતાજી

આજથી શરૂ થયેલા ચૈત્રી નવરાત્રી માતાજીના પર્વને લઈને વલસાડના શક્તિપીઠ સમા ગણવામાં આવતા પારનેરા ડુંગર ઉપર બિરાજતા અંબિકા ચંડિકા અને નવદુર્ગા માતાજીને પ્રથમ દિવસથી જ શાજ શણગાર કરીને ભક્તિભાવ પૂર્વક આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારથી જ પારનેરા ડુંગર ઉપર મળસ્કે ચાર વાગ્યાથી માતાજીના દર્શનાર્થે ભાવિક ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો સાથે જ પાકેલા ડુંગર પર બિરાજતા મહાકાળી કાના દર્શન માટે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

કાલિકા માતા પારનેરા ડુંગર

ચૈત્રી નવરાત્રી નું આધ્યાત્મિક પર્વ આજથી શરૂ થયું છે ત્યારે હિન્દુ ધર્મમાં તેનું ખૂબ મહત્વ માનવામાં આવે છે મા શક્તિની આરાધના કરીને અનેક સાધુ સંતો માતાના આશીર્વાદ મેળવતા હોય છે અને અનેક ભાવિક ભક્તોને કાર્યો પણ માતાજીના આશીર્વાદથી પૂર્ણ થતા હોય છે ત્યારે આજે મોટી સંખ્યામાં પારલેરા ડુંગર ઉપર સવારે ચાર વાગ્યાથી લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ની જાહેરાત, જમીન સ્તરે નિઃસ્વાર્થ સેવા આપનારાઓનું સન્માન

સંસ્કારધન એ શ્રેષ્ઠ કક્ષાનું ધન છે. સંસ્કારોની હોળી થશે તો જીવન ઉદ્યાનને બદલે ઉકરડો બની જશે.;આચાર્ય શ્રી પદ્મદર્શનસૂરિજી મહારાજ

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટ્યા; વાસદમાં સ્વામિનારાયણ સંતો તથા ૫,૦૦૦થી વધુ ભક્તોને મળ્યા અને સૈંકડો યુવાનો સાથે સંવાદ કર્યો; સુરત અને અમદાવાદ માં તેમની ઉપસ્થિતિમાં યોજાયેલા “સોકિંગ ઇન બ્લિસ” કાર્યક્રમમાં ૧૨,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી

અનાવિલ યુવા મિત્ર મંડળ વલવાડા દ્વારા અનાવિલ દાતા પ્રદીપભાઈ મોહનભાઇ તેમજ રેખાબેન દેસાઈનું વિશેષ સન્માન કરાયું

ધરમપુરમાં ભક્તોને મળશે દાદા શરદભાઈ અને યુવા ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસની સંયુક્ત ભાગવત કથા

ગુજરાતમાં થશે જ્ઞાન, ભક્તિ અને ધ્યાનનો મહાસંગમ : વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુજરાતના ત્રણ શહેરોના પ્રવાસે

error: Content is protected !!