Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદ: કારમાં આવેલા નાગા સાધુએ હાથ મિલાવતા જ CWCના નિવૃત્ત અધિકારીની સોનાની વીંટી ગાયબ

On: March 23, 2022 7:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા.23 માર્ચ 2022,બુધવાર

ચાંદખેડામાં સોમવારે સાંજે પત્ની સાથે દવા લેવા નીકળેલા સીડબલ્યુસી (સેન્ટ્રલ રેલ્વે વેર હાઉસ)ના નિવૃત્ત અધિકારી સાથે કારમાં આવેલા નાગા સાધુએ હાથ મિલાવતા જ સોનાની વીંટી ગાયબ થઈ ગઈ હતી. સાધુએ હનુમાન મંદિર અને અડાલજ જવાનો રસ્તો પૂછી અધિકારીને નજીક બોલાવી હાથ મિલાવ્યો અને નીકળી ગયા હતા. સોનાની વીંટી ગાયબ થયાની જાણ થતાં અધિકારીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

ન્યુ ચાંદખેડામાં પરમેશ્વર હોમ્સમાં રહેતા 68 વર્ષીય ભીખાભાઇ પરમાર નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. મંગળવારે તેઓ પત્નીને શરદી થઈ હોવાથી દવા લઈને દવાખાનેથી ચાલતા પત્ની સાથે પરત આવતા હતા.તે સમયે સાંજના 5.15 વાગ્યે કડી નાગરિક બેન્ક રોડ તરફથી અષ્ટક એલીગન્સ પાસે હોન્ડા સિવિક કાર આવીને ઉભી રહી હતી. કારમાં એક અજાણ્યો ઈસમ અને તેની સાથે નાગા સાધુ બેઠા હતા  સાધુએ ભીખાભાઇ પરમારને નજીક બોલાવી સરનામું પૂછી હાથ મિલાવ્યો અને કાર લઈને નીકળી ગયા હતા. ભીખાભાઈને થોડો સમય ગયા બાદ ધ્યાન ગયું કે તેઓના હાથમાંથી રૂ.15 હજારની સોનાની વીંટી ગાયબ થઈ ગઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!